SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રેસઠમું ] સ્થાનિંગસૂત્ર [ ૪૦૧ તા પૂજાય નિહ. નિહ વસતિ પ્રમાન કે લિજતાં પ્રમાર્જન. ખર્ચોસમિતિ આભલામાં. મા વમરના સમુચ્છિમા. ભાષાસમિતિમાં વરિ દેવતાઓને માટે કહેવામાં આવ્યુ` કે હાથે વસ્ત્ર રાખ્યા વિના મેલે તા સાવદ્યભાષા. એષણામિતિ એઠવાડ તરીકે રહેતી નથી--- ઇંદ્રની સાવદ્યનિરવધ ભાષા કયારે? વસ્ત્ર રાખીને મેલે તા નિરવદ્ય. મેલતી વખત વસ્ત્ર રાખે નહિ તે તમારી ભાષાસમિતિ ભેખડમાં ભરાઈ ગઈ. દેવગુરુને વંદન કરતી વખત હાથ જોડશે! કે નહિ ? એષણાસમિતિને એઠવાડ રહી શકે તેવા નથી. હાથમાં લઇને ખાતુ, ઢાળાયફળાય તે નીચે. તે પાણી ગૃહસ્થા પાસે પરઢવાવે. બૈરાં અડે તેા તેને સટ્ટો ગણુવા નથી. નવમી ક્તિ શ્રી મડે તે. એક જ ઘેરી ખાવુ` પડે. બાળકા મંગેચરી ફરી ન શકે તેવાં હાય, વૃદ્ધો ટળવળતા ફરે ત્યારે ભાસાફ઼ેમને પેટ ભરીને બેસવુ' શી રીતે બને ? નાતરું' આવે તે છેકરાંને મેલીને માબાપથી નથી જવાતું, તે ખાળ, ગ્વાન અને ધૃસ્ક્રુતે ટળવળતાં મટીને મેસે તેના કાળા કેવાં હશે ? એષણાસમિતિ એઠવાડ તરીકેય રહેતી નથી. પ્રાશ્રુતિપાતની વિશ્તી ન રહી તે પાંચ વ્રતાની પા ઉચ્ચારપ્રણવણુ–'ડિલમાત્રાને અંગે વિચારીએ તે તે વરસાદને અંગે વારે થાય અને પાત્રુ' રાખવુ નહિ, વરસાદની ધારામાં જશે? ઉચ્ચારપરિાપનનું મીંડું. ભાંડને સબંધો ? દિગબરપણ રાખવું છે. આદાનનિક્ષેપ કાનુ' ? દિગ’ખરે સમૃર્ચ્છિમ જેવા માતાપિતા વિનાના જણેલા નથી. તાત્પર્ય કે એમને આ રીતે સમિતિ નથી. શ્વેતાંબરામાં પાંચ માતા હાજર છે. પ્રાણાતિપાતની વિરતિ ન રહી તા પાંચ ત્રતાની પાક. દિગંબરામાં હિંસાની વિરતિને સ્થાન નથી. દિગબરામાં આલો, મુહપત્તિ પરદેશ મેક્લ્યા. મૃષાવાદવિરતિમાં પહેલા વાંધા એ કે ઉપકરણુને ઉપકરણુ ન માને. ઉષાધિ ને પરિગ્રહના ફરક ૨૬
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy