SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ‘છત્રીસમું ] સ્થાનસત્ર [ ૧૪૩ જે કારણથી ભાવ વિના ક્રિયા ફળવાળી ન થાય તે ભાવ કયો? હરિભદ્રસૂરિજી કહે છે કે – "प्रणिधिप्रवृत्तिविघ्नजयसिद्धिविनियोगभेदतः प्रायः । ધશારાથાત: ગુમાર: gzઘાડત્ર વિથ ” (વો. રૂ, સ્ત્રો દ) પ્રણિધિ પ્રવૃત્તિ, વિદ્યય, સિદ્ધિ અને વિનિયમ–આ પાંચ વસ્તુ હેય ત્યારે જ ભાવ કહેવાય. પ્રણિધિ સામાન્ય રીતે વંદિત્તાને અર્થ ખ્યાલમાં હેય તે “ત્તિવ દુનિહા” એટલે યોગની એકગ્રતા જે ક્રિયા કરવામાં આવે તે ક્રિયાને અંગે યોગની નિશ્ચલતા કરી દેવી જોઈએ. પિતાનું મેળવેલું હોય તે જ ખેવાને વખત આવે તો ક્ષત્રિય કેસરિયાં કરે. નવું મેળવવા તૈયાર પણ જે મેળવ્યું તે મેલાય નહિ. પ્રણિધાન એ કે જે વસ્તુ મેળવી છે તેમાં સર્વથા સ્થિરતા. મેળવેલ ગુણ ખસે તે ગુણની કિંમત જાણી નથી. છોકરાના હાથમાંથી બોર બાપને લેવું હોય તો પાણી ઊતરે. ગુણની બાર જેટલી કિંમત કરીએ આપણો ગુણ ખસે કેમ ! અનાજનું અજર બે ત્રણ કલાક પછી માલમ પડે, ઓડકાર આવવા માંડે ત્યારે. તપસ્યાનું અઝરણુ પારણને દહાડે. વધારે ફેધ તે દહાડે. જ્ઞાનનું અજીણુ સામો જ્ઞાનને ગ્રહણ કરનારો મળે ત્યારે, અહંકાર આવે તે તે જ્ઞાનનું અજીરણ ગુણનું અજીરણ ગુણ આવતાંની સાથે પિતાથી ઊંચા તરફ ભક્તિને અભાવ, પિતાથી નીચા તરફ યાને અભાવ. આ ગુણનું અઝરણઆપણે અદ્રમ કર્યો. જેડિયાને કહે કે છત. આ અજીરણું. કરવાવાળાને અંગે અહે! આ બે શબ્દો ભાવને નાશ કરનારા છે. આ બે શબ્દને દેશવટો મળશે ત્યારે ભાવનો છોડ થશે. ગુણ પ્રાપ્ત થાય તે વખતે જેને ગુણ મળ્યા છે તેનું બહુમાન, નથી મળ્યા તેને અંગે દયા. નિણને ગુણ મેળવી દેવા માટે પરિણતિ. મળેલાને અંગે બહુમાન. આ બે સમજાશે ત્યારે સલે ભાવ નથી એમ ગણાય, ગુણના જે બે કેળ છે તે ગુણને ખોદી
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy