SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ સતાવનમું ] સ્થાનાંગસૂત્ર મિથ્યાત્ત્વની સાથે ઇર્ષ્યા કરે તેને ગાય એમ પીઠ, મહાપીઠને લાગ્યું. ત્યારે આચાય એ લાઇન બહારના મનુષ્ય થઇ ગયા, એમની અપેક્ષાએ આચાય ગુના પ્રશંસક નહિ, ક્યું તેના પ્રશંસક, સ્વાર્થના પ્રશ'સજ્જ ગણી લીધા. ગુણપ્રશ'સા કરવી તે પેાતાના માચાર, તેના ઉપર મીઠુ મેલ્યું. તેની સાથે નિંદા શરૂ થઇ. આચાય` મહારાજને સાધુપણાની લાઇનમાંથી દૂર માન્યા. એમના મુદ્દા પ્રમાણે આચાર્યન વખાણવા લાયકને વખાણ્યા. પીઠ, મહાપીઠના મુદ્દા પ્રમાણે અનુમાન તે સમ્યકૃત્વના રસ્તા, પણ ગુરુગુરુ ન હતા છતાં અગુણીને અનુમાઃનારા, તેથી ગુરૂને મિથ્યાત્વી માન્યા. એના ગુણુની પ્રશંસા ન થાય તેમાં રાપે. પીઠ મહાપીઠના પ્રયત્ન ચાલે તેા રાકી પાડે. પ્રશંસા ન શકાય ત્યાં સુધી પ્રયત્ન હાય. વૈયાવચ્ચ કરનારાને વખાણ્યા એટલે પેાતાનુ` કરે છે તેનુ ગાય છે” આ દૃષ્ટિ આત્માની પરિ શ્રુતિને બગાડે. શાસ્ત્રકારે મિથ્યાત્વના ગુણુઠાણે પટયા તેમાં વાંધા નથી. મિથ્યાત્વની સાથે ઇર્ષ્યા-એ કેમ વખાણાયા”? એ ઇર્ષ્યાના પરિણામમાં કયાં ઊતરે ? કોઇ પ્રકારે એ ન વખણાય તે। ઠીક થાય. ગાત્ર ખાંધે એમાં નવાઈ શી? ખીજાના જ્ઞાનાભ્યાસ, 'ચારિત્રપ્રાપ્તિ ગુણને અટકાવવા માટે વિચાર જે વખત થાય, તે વખતે આત્માની દશા કયી ? એને દ્રોહબુદ્ધિ કહેવી કે નહિ? હું વધુ, જગત્ વધે ત્યાં વિનિયોગ ટકી શકેભગવાનના માના ઇજારા કેવી રીતે લે છે? પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નય વગેરે ભાવ છે. નિન શ્રાવકે સાધુઓની ભક્તિ કરવામાં શું કર્યુ? પોતાને ત્યાં હૈાય તે દે, બીજાને ત્યાં હાય તા ત્યાં લખ જઈ માધુઓને સંયમ પાલનમાં ગદ કરે. એમને સંયમ કર્યાં છે? સયમ નહિ છતાં સાધુને સયમપાલનમાં મદદ કરી શકયા ન હાય તે માપી ન શકે. પેાતાને મળ્યુ એના ગુણુ જો જાણવામાં આવે તે હું વધુ, જગત વધે” ત્યાં વિનિયણ ટકી શકે. એ હોય તે [33
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy