SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪] સ્થાનાં સત્ર [ વ્યાખ્યાન ખાતર લેઢાને શિર સુકાવવું પડે, તે તને જેનાથી જ્ઞાન થાય તેને શિર ઝુકાવવાનું ન ગમે તે તારી જાત કેવી ગણવી આકાર પરથી વસ્તુનું ભાન, ગુણોનું ભાન, ભાન ઉપરથી આત્માને ઉલ્લાસ માને નથી તેણે નામનું નાદ કાહવું છે. અત્થરની ગાયથી દૂધ ન નીકળે તો એમ પત્થરની ગાયથી દૂધ કેમ નીકળે પિકારવાથી દુધ નીકળ્યું? ચાર જણ અને માય એક સ્થાન હતું, પાયે બેદતાં પત્થરની ગાય નીકળી. તે દેશમાં ગાય નહિ, નવું નીકળ્યું છે. કોઈ ઓળખે નહિ. જે દેશમાં ગાય થતી હતા ત્યાંના ચાર મુસાફરો આવેલા, નવું નીકળ્યું સાંભળીને પેલા ગયા. પેલા મુસાફ કહે આ તો ગાય. ગાય કેમ? આ શીંગડું, એનાથી મારી નાંખે. અચળમાંથી દૂધ નીકળે, તેનાથી તરસ છીપે, આ સ્વરૂપ બધાએ સાંભળ્યું. તેમાંથી ચાર જણ દેશાવર નીકળ્યા. ચારે જણ જંગલમાં ભૂલા પડયા. થાકી ગયા. ક્ષુધા લાગી છે, તૃષા લાગી છે, માથું ભમે છે. ત્યારે જુદી જગે પર પડયા. પડી જાય તેમાં નવાઈ નથી, નજીકના ગામમાંથી ગાય ચરવા નીકળો, ગામ દેખાતું નથી. ઝાડ છે તેથી પાદરમાં ન જઈએ ત્યાં સુધી ગામ ન દેખાય, ગાય આવેલી છે. ગાયને જોતાં મરી ગયા. બાય આગળ ચાલી. બીજાએ જોયું છે તે ખરું, પણ, કોને ખબર શું છે આ કહી ખસી ગયે. ત્રીજી જગા પર ઝાડ નીચે ગાય ગઈ છે, પણ “કાંઈક નીકળ્યું હતું, ગાય કહેતા હતા તેવું જણાય છે. તેણે કહ્યું હતું ભૂખ, તરસ મટે પણ શાથી મટે તે ત્રીજે ભૂલી ગયે, ચાર ચાલી ગઈ. ચોથાની આગળ ગાય આવી, મા પાયે દિત નીકળી હતી. આ જગો પરથી દૂધ નીકળે, શીંગડા મારે, ઢસડાતો ગયો. ખાંડા શીંગડાવાળી ગાયના આચળ પાડયા, દૂધ નીકળ્યું, સાબિતીઓમાં બે જણ જીવતા છે. ત્રણે જણ ગામમાં પહોંચ્યા. સાચી ગાય બચાવ્યા કે પત્થરની ગાય બચાવ્યા! પત્થરની ગાયનું ભાન ન હતું તેથી સાચી ગાયથી તેને મરવાનું થયું. જાન ભલી જવાનું તે વક્તા રહ્યા. ત્ય
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy