SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ અડતાલીસમું]. સ્થાનત્ર [ ૫૩ અને પુસ્તક તો રાખ્યાં છે. આ છે એ આકાર છે. આકારથી કાય ન થવું જોઈએ, એવું માનવાવાળાએ પુસ્તકે રાખવા તે સુકાઈ છે. સાચી આકૃતિથી ભાન કબૂલ કરવું નથી, તેને નામ બોલવાને હક નથી જ્ઞાન અરૂપી છે છતાં એને માટે આકાર આલંબન છે. તે પછી સાક્ષાત આકાર મૂર્તિ. નાનનો સંકતિક આકાર –કલ્પન આકાર માને છે પણ સાચે આકાર નથી માનતો. ભગવાન મેક્ષે ગયા તે શરીરવાળા હતા કે નહિ? હુંફવમાં દિને ? ભવમાં તે આકાર હતેન ! તાર ઉપર ઉપકાર કઈ વખતે ? મૂર્તિને આકાર છે તે સ્વાભાવિક છે અક્ષરને આકાર સાં કેતિક, કાંમ્પત છે મૂર્તિના આકારમાં સ્ત્રી, હથિયાર માળાથી રહિતપણું તેમ જ શતુ આકાર છે. હાથી દર હાથ ઊંચા કાચાં લીધે છે ત્યાં પ્રમાણ, તલ નથી, માત્ર આકાર જ છે. તે મુખની દૃષ્ટિની પ્રસન્નતા હોય, સ્ત્રી, હરિચાર રહિતપણું હોય તે આવી ગયું. ચોવીસ તીર્થકરોમાં ભેદ તું માનને નથી. માને તે મહાવીર સ્વામી આગળ બીજા સગવાનનું સ્તવન બોલી શકે? જેને સાચી આકૃતિ, નામ કબુલ કરવું નથી તેને નામ બોલબાને પણ હક નથી. અત્યારે તે ચીજની સાબિતી નથી. આ વસ્તુત્વ છે કે નહિ? છબીમાં યેગ્યપણું છે કે નહિ? જેને આ કારથી વહુનું ભાન કરવું નથી તેને નામથી વસ્તુનું ભાન કરવા કહેવું તે કઈ પ્રકારે ઘટે તેમ નથી. આવાઓએ “ન હરિહંત' ઉપર કચડો ફેરવ્યો. શાને અગે? “વ હૃતા’ શબ્દને અંગે. પત્થરની ગાય દૂધ ન દે તે ગાય ગાય કર્યો દૂધ ક્યાં મળવાનું? એક મનુષ્ય એનાથી ઉપકાર થયો ગણે, જ્યારે બીજે જેનાથી ઉપકાર થયો તેને ઉપકારી તરીકે ન માને તો એના જેવો નફફટ કોણ? અત્યારે નામની વાત ચાલે છે. સામાન્ય ગરાસિયે કુલીન હોય તે લેયના કાને શિર ઝુકાવે. કેમ? આને પ્રતાપ છે. રજપૂતને કુલીનષ્ણને
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy