________________
૪ ]
- સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન જૈન શાસન અત્યંત શુદ્ધિને ચાહવાવાળું છે
અન્યલિંગે સિદ્ધ માનવા તૈયાર છે? અન્યલિંગમાં, ગૃહિલિંગમાં શું ન હોય? સિદ્ધ થવામાં વાંધો નથી. ઘરમાં બેરી રાખી છે ત્યાં મોક્ષ થવામાં વાંધો નથી. હથિયાર નથી નડ્યાં, બૈરી નથી નડી. એક જ મુદ્દાએ જૈન શાસન બાહ્ય આચાર ઉપર પૂરેપૂરું ધોરણ રાખે છે. બાહ્ય આચાર શુદ્ધ હોય તે અંદર શુદ્ધ જ હોય તેમ કબૂલ નથી. અંદરથી મિથ્યાદષ્ટિ, અજ્ઞાની, અભવ્ય એવાએ સાધુપણાની ક્રિયા કરી તેથી નવ રૈવેયક સુધીની સત્તા આપી. આટલું બાહ્યનું પ્રબળપણું. જૈન શાસન અત્યંતર શુદ્ધિને ચાહવાવાળું છે, અત્યંતર શુદ્ધિને માટે શાસ્ત્રો બનાવનાર અત્યંતર કરતાં બાને સજ્જડ રીતિએ પકડ ગણશે. હથિયાર, માળા, સ્ત્રી કુદેવના લક્ષણ માન્યાં. અભવ્ય અંદરને ખાલી છે. જાહેર કર્યું છે કે અભવ્ય આવો હેય પણ બાહ્ય આચારને લીધે નવ રૈવેયક. હિંસા, જૂઠ, ચેરી, પરિગ્રહમાં અંદરનું સુધારવાની જરૂર. બાહ્ય સુધરવું જોઈએ. ચોથામાં અંદરનું ન સુધરે, કાળું મેશ હોય, તે પણ બહારનું ચેકબું હોય તે સદ્ગતિ પામે. હિંસાની દાનત હય, દયા પાળતું હોય તે કાંઈ વળે નહિ. હિંસાનુબંધી રૌદ્રધ્યાન ગયું પણ મિથુન-અનુબંધી રીધ્યાન ન ગમ્યું. ત્યારે દેવકની ગતિ મેળવવાનું સાધન, મનમાં કાળા પરિણામ છતાં બાંઘંથી બ્રહ્મચર્ય પાળે તે દેવકનું સાધન. ઉવવાઈસત્રમાં જણાવ્યું કે બાળવિધવા સાસુસસરાની શરમની ખાતર વગર ઈછાએ બ્રહ્મચર્ય પાળે તે એંસી હજાર વર્ષની દેવતાની સ્થિતિ બાંધે. મનથી બાંધે છે પણ કાયાંથી પળાય તેને આ હિસાબ ગણે છે. મન, કાયાથી શીલ પાળે તેના કરતાં કાયાથી શીલ પાળે તે એક અપેક્ષાએ ઉત્તમ. મન વળે તે તિ બ્રહ્મચર્ય પાળે, મન નથી વળ્યું તે કાયા વાળે છે. બાહ્ય કારણોશીલનાં કારણે તેના ઉપર કેટલું જોર રહ્યું હશે. કુલલજ્જા, આબરૂ