SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ચોત્રીસમું ] સ્થાનાગસૂત્ર [ ૧૧૭ પ્રતવાળો છે. છોકરા કરી અવળું કરે, ઉપેક્ષા કરી શકશે! તાવડીમાં બિંદુ છે. ચાહે તો પિતે હિંસા વગેરે છોડે છે, પણ સરવાળો મટે છે. પણ સરવાળે કેને? બદામને, રૂપિયાને નહિ. તે ઘણું પણ કેવળ શરીરનાં. બીજા બધામાં બારે ભાગોળ મોકળી. એ તપ તે આંધળો વણે ને વાછરડું ચાવે તેવું શીલને ભલે શાસ્ત્રકારો ધર્મ કહે છે પણ શીલજમ તાવડીનું બિંદુ છે. તપસ્યાને ધર્મ આંધળો દેરી વણે ને વાછરડે ચાવતે જાય. ચાર આંગળ કે વેત દેરી ભાગ્યે જ રહે છે. આખો દહાડે વણે પણ ચવાઈ જાય. કર્મબંધને રોકવા માટે તપસ્યા, બંધાયેલાં તેડવા માટે તપસ્યા કરીએ. બીજી બાજુ છકાયને આરંભ, કુટુંબ માટે આરંભ, ખાલી કાયાને સંવર થયો. યણ બુદ્ધિ આત્મામાં વસેલી ન હોય તેને ધર્મમાં આડે લાવવી તે ટૅગ જયણુને નામે ભક્તિ ઉડાવવા માગે છે ? દેવતાઓએ શું ભગવાન પૂજ્યા છે? કેવલી મહારાજ વિદ્યમાન છે. વાય વિકુ, પથરા, પાંદડાં ઊડે, તે પૂંછને ઉડાડયાં હશે? એક જ જન સુધી છંટકાવ કર્યો, બધાં દર પૂરી દીધાં હશે, હદમાંથી પાણી, ક્ષેત્રે માંથી વનસ્પતિ, સવાલ કયાં છે–આવી રીતે થયું છતાં ખરાબ કહી શકે છે? કેહેલા કાળજાવાળાના શબ્દો કાળજામાં ખટકતા ન હોય તો એકેંદ્રિયની દયા તમને લાગી છે? ખરેખર એકેંદ્રિયની દયાની અસર લાગી છે? લેવા દેવા નહિ અહીં મોતીમ ઈ ડાહ્યા થશે. ફૂલને આમ કરે છે, તેમ કરે છે? લીલફૂલ ઉપર ચાલ્યા જશે. ઝાડે જતાં લતરી ઉપર ચાલ્યા તે વખતે લીલેરીની દરકાર નથી. આ જેની સ્થિતિ છે, આવાં મનુષ્ય ભકિત વખતે “હે મહારાજ!” તે ખરેખર ટૅગી છે. ભકિતમાં વેર છે. તારું કાળજું હેય તે ત્યાં ચમકારો થ જોઈએ, પછી અહીં આવ. વેશ્યા બજાર વચ્ચે વેશ્યાપણું કરે છે. રાજા આ ગાળ આવે તે વખતે પુરુષ સાથે વાત
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy