________________
છપ્પનમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૩૩૫
મગિરિજીએ કહ્યુ` છે; “ઋષભદેવજીના શાસનમાં સપૂર્ણ ધમ છે.” કયા ધમ ? અસ્નાન. અસ્નાનથી કટાળેલા, અસ્નાનધમ છેડી દીધા, સ્નાનધમ પકડયો. તેએ ઉત્તર હૈં છે કે અસ્નાનધમ'માં સંપૂર્ણ ધર્મો છે તે સ્નાનયમ વાળામાં પશુ ધમ છે. અગારધમ મરીચિને જ્યારે નિમ્ર થાના અણગારધમ.
આખા ધર્મના પ્રવાદ શબ્દમાં ફરી ગયા રવિ એ જગતને ડુબાડે છે. પરિાજકામાં શૌચધમ તરીકે ચાહૈ. અસ્નાનથી કંટાળેલા સ્નાન કરવા લાગ્યા, સ્નાનને ધમ માનવા લાગ્યા. સ્થાવરની મર્યાદા મેલી દેવી પડી. જીવ વગેરે નવ તત્ત્વા માનવાં એક શબ્દમાં મુશ્કેલ પડયા. નવે તત્ત્વનું નખાદ વાળવું પાયુ. શૌચ એ ધર્માં. પહેલાં હૈ, એમાંથી સ્નાન કરવું જોઇએ, એમાંથી શાધમ આવ્યા. ધ્યાને, હિંસા વગેરેને માનવાવાળા છતાં એ મૂળ નહિ. સત્ય આદિ મૂળ ધર્મ નહિ શૌચ મૂળ ધર્મ કહ્યો. આખા ધમતા પ્રવાહ શબ્દમાં કેવા ફરી ગયા! તત્ત્વવાદમાં ફરી ગયા ત્યારે એકદમ ચક્કર ફરી ગયું. પ્રાણાતિપાતવિરમણને અંગે કરાતી તાપશુદ્ધિ નિર્મલ હશે ત્યાં તવશુદ્ધિ થાય. સાંખ્યતે અંગે વિચાર કર્યા તેમ બધા મતાને અંગે વિચાર કરીશું. પ્રાણાતિપાતવિરમણુમાંથી છુટકારા પામીતે ખરાખી કરી અને તત્ત્વવાદમાં ટકયા નહિ તે અગ્રે,
વ્યાખ્યાન
૫૭ દ્રવ્યક્રિયા ભાવક્રિયાને લાવનારી નહિ
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજે ભગ્ વેાના ઉપકારને માટે, શાસનના હિતને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, માક્ષમાના પ્રવાહ સતત વહેવડાવવા માટે જેવા પ્રતિખાધ પામીતે પ્રવ્રજ્યા પામ્યા તેવા જ ભાવની અંદર વિનિયાગના ભાવ ો હતા. આવેલ', અનેન વિના ચેષ્ટા દ્વાયા તુચ્છા.' પાંચમા ભાવનું આ નામ છે. ધર્મના ભેદ તરીકે ભાવને વખાણીએ તા ભાવમાં રત્નત્રયીને ધારણ કરનારાની ભક્તિ, તેનું કાય અને સંસારથી જીગ્રુપ્સા