SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ એકાવનમ્ર 1 સ્થાનોંગસૂત્ર [ ૨૮૭ • ગ્દર્શન વગેરેનુ કારણ છે, તે અપેક્ષાએ ગણધર મહારાજા દેખે છે કે મને મળ્યું તે દુભ છે, કાને ન મળે તેવું મળ્યું છે, પારકેથી લાવીને પૂરું થાય તેમ નથી ત્યારે પૂરું શી રીતે કરવું? ને પૂ કરવું? આના સ્વભાવ વિચિત્ર છે કે દેવાથી વધવાનું. શીખવે ત્યારે ખરું શીખે '' એક છે!કા ભણવા ગયા લખ્યુ. શાણા “ પંડિતે ભણુાખ્યું,” આર મહિને લખ્યું ફલાણા પડિતને ભણાવ્યુ` છે.” બાર વર્ષ થયા. પોતે પાઠશાળા ખોલી ભણાવવા ખેડા છે. લખ્યું જે મારું' હતું તે હવે ઊમવાનું. અર્હાર સુધી તા ભણુનારનું ઊગ્યું હતુ, હવે તેનું ઊગશે, આમ સામ્યગ્દર્શનાદિ દે ત્યારે વધે, આથી વિનિયોગ નામના ભાવના પાંચમા ભેળી કેટલી જરૂર છે તે સમજાશે. તેને અંગે ચૌદ, પૂર્વીની, ખારમા અંગની અને છેવટે અગિયાર અગાની રચના કરી. આચારાંગ, થગડાંગ, રચી ઠાણાંગના પાંચમાં ઠાણામાં પ્રાણાતિપાતવિમણુ પ્રથમ કહ્યું. તેને અંગે જ જૈન શાસનની ઉત્તમતા. અગ્નિ લાગે તે બનાવટી સેાનું બળી જાય. કષશુદ્ધિએ યા કરવી જરૂરી એ કહેનારા ઘણા હોય પણ ધ્યાના આચાર, ઉપકરા એ કાઇ જગા પર મળે નહિ. કાંસામાં જેવા શબ્દ હૈાય તેવા સાનામાં હાય નહિ, અજૈન પાતે સમજે નહિ, છતાં · અહિંસા પરમા ધમ ' એ અમારું' વાકય, તેવુ' જેનેએ અનુકરણ કીધુ છે એમ ખાલે. કાગડા કહે છે—હંસે મારી ચાલ લીધી'. વેદો, ઉપનિષદોમાંથી તપાસીનેય દયાનુ' ફળ, જીવના ભેદો વગેરે ટાઢા તા ખરા? ત્યાં ક્યાના ઉપરશેાતું વણુન નથી. આવાઓને અમારી પાસેથી લીધુ તે કહેતાં શરમ નથી આવતી? જીવાની દયા કેમ થાય, તેની રીતિ, જીવાના ભેદો અને થવાની યા કરવાથી ફળ શું, કાને થયું તે તેમનામાં નથી.. તે યાના અધિકારી શાના? તે શું જોઇને કહે કે આ મારી પાસેથી લઈ ગયા ? કસોટીએ અહિંસા પરમ ધમવાળા આવી જાય, પણ ખેદની વાત આવે ત્યારે ધ્યાના ફળા, માના આચાર, : "
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy