SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩eo] સ્થાનાંગાસત્ર [ વ્યાખ્યાન ભેટ તરીકે રાજા આગળ મેલી. પેલા માંકાઓ સળગતી દીવી રાજગાદી ઉપર ફેંકી કેરી લેવા દેડયા. પાદશાહ કહે “અરે દીવાન, જુલમ કર્યો ! થયેલા ગુનાનો નાશ કરવા કોઈ સજા કરતું નથી. ખૂન થયું. તે કરનારને સજા કરી તેથી ખૂન મટી ગયું? નવા ગુનાઓ ન બને તે સજાને મુદ્દો છે. મનુષ્યમાં સજા અસર કેમ કરે છે? બીજાઓ ગુના કરનારાઓને આમ થાય છે, તે જે આમ કરીશું તો આમ થશે. જાનવરને સજા નથી. માંકડ દીવી લઈને ઊભાં રહેતાં હતાં, આપણે ધર્મ, સામાયિક કરીએ તે માંકડાની દીવી ધરવા જેવું છે. આંબાને પ્રસંગ આવ્યું તે વખતે દીવી કયાં ફેંકવી અને શું નુકસાન થશે તેને માંકડાને વિચાર નથી, એવી રીતે આપણે દાન, શીલ, તા. ભાવ કે સામાયિકમાં પ્રવર્તીએ પણ એ પ્રવૃત્તિ મકડાની દીવી જેવી છે. પ્રસંગ આવે બધું ખલાસ. શરીરને પ્રસંગ આવ્યો એટલે સાહેબ! મંદવાડે છૂટી છે. શરીરને પહેલું સાચવવું છે. કુટુંબમાં કાંઈ એવું હોય તે વખતે ધર્મ નહિ. માંકડાની દીવીઓ આંબા ન દેખાય ત્યાં સુધી ઝળઝળતી. કશાને ભેગ દેવાનો વખત આવે તે વખત ધર્મને દેશવટે. આવી સ્થિતિએ ધર્મમાં ઊછરેલા કઈ સ્થિતિમાં હોય? અબી બેથા અબી ફેક માંકડાની દીવીથી બહારના કોઈ દેખ્યા નાગકેતુને સ્કૂલમાં અજાણતાં સાપ ડો, પણ આપણને એક વીંછી ડસે તે હાથમાં ભગવાન હોય તે હાથમાં રહે ખરા? આપણે બેશકુશીલ, એટલે વસ્ત્ર, શરીરની સંભાળ રાખ્યા કરીએ, ધર્મ કરતાં એના તરફ વધારે ઢળીએ છીએ, દરિયો ઓળંગાય છે પણ ખાડીમાં ઘણું વહાણ ડૂબી જાય છે. આંખને મેલ ખસેડ એ દૂષણ છે, છતાં ખસેડો કેમ? પી ખસેડછે તે શરીરના બચાવ માટે કર્યું. સામાન્ય પ્રેમમાં ફસાઈ ગયેલો બાપ જાણે છે દીકરાએ ખાસડાં માર્યા છે, છતાં મરતી વખતે કહે છે-મારા છોકરાને સાચવજો ! પછી સંક્રાંતાદિ દેવતાઈ પ્રેમ સંક્રમી જાય. કેરીઓમાં વાંદરાં કૂદી પડે, ને દીવી ફેંકી દે, અને
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy