SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમા શ્યામા K જ છે અને ત્યારે તે ક્રમશઃ ક્રમ રહિત અવસ્થાને જ પ્રામલી છે. એટલે પુણ્યની ઇચ્છા પણ દુન્યવી સુખને માટે કરવી, એ તે એક પ્રકારનું પાપ જ છે. માલ એટલે દુ:ખના અન્ત અને અનંત સુખનું પ્રગઢીકરણ આપણે જે એકાન્તિક અને આત્મન્તિક સુખને ઈચ્છીએ, તે સુક્ષ્મ પુણ્યથી પણ મળી શકે એવું નથી. આપણે તે! નિષાધિક સુખ જ જોઇએ, નિપાધિક સુખ, આપણે જ્યાં સુધી નિરૂપાત્રિક બનીએ નહિ. ત્યાંસુધી મળી શકે એવુ નથી, આજે આપણને સુખના વિચાર આવે છે ન તેની સાથે જ ઉપાધિના વિચાર આવે છે. આ હેય. માત્ર હાય, અમુક ન હોય તે જ સુખ ભાગવામ—એમ આપ– જીતે થાય છે. જ્યારે અનતજ્ઞાનીએ ફરમાવે છે કે જ્યાં સુધી ફાઇ પુણ વસ્તુના કાપણ વ્યકિંતુના યોગમાં સુખ માનો છે! ત્યાં સુધી તમે સુખને ઓળખી શકયા જ નથી, સાષી માણસ સુખતા અનુભવ કરે છે, તે સુખ કેવુ છે? પાસે કાઇ પણ સાધન નથી અને સતાસૂતું સુખ અનુભવી શકાય છે, ક્ષમાશીલતાનું સુખ પણ નાય યેાગ વિના અનુભવી શકાય છે. જીવક ખદ્ધ દશામાં હોય ત્યારે પણ એ વિવેકી અને જ્ઞાની ખનીને, કથા પણ પરના યોગ વિના સુખ અનુભવી શકે છે, તેા પછી જ્યારે તે પરિપૂર્ણ પણે ક`મુકત બની જાય ત્યારે તે સુખને અનુભવ ન કરી શકે એ શક્ય જ નથી. માત્મા સ્વભાવેજ અનંત સુખવાળો છે. દુખનો યોગ એકમના યોગે છે. કમ બદ્ધતાના યોગે જે દુઃખ છે તે મુકતાવસ્થાં મળતાની સાથેજ નષ્ટ થઈ જાય છે, મુકત ખતવુ એટલે દુ:શ્માભાવને પેદા કરવા અને મૂકત્તાવસ્થા એટલે અનંત સુખમય અવસ્થા. આત્માની જે સ્વાભાવિક એવી અન્ત સુખમય અવસ્થા છે. તે કથી જ અપાયેલી છે અને તે કતુ આવરણુ જ્યારે સથા ટળી જાય છે, ત્યારે તે કંમે જન્મા વેલા દુ:ખનો સવ થા અંત આવી જાય છે. તેમજ આત્માની પેાતાની
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy