SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ સુડતાલીસમું ] સ્થાનાંગસૂત્ર [૨૪૧ કામનો શેર અધાતી તાકાત વગરને તેના ઉપર સવારી કરે છે, સમયે સમયે અનંતા જ્ઞાનાવરણીય. દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય બધાય છે તેનાથી ડરો. આ વિચારીશું ત્યારે ભવનું ભયંકરપણું સમજાશે. બી પાપ બાંધવામાં આંતરા થઈ ગયા, પણ ઘાતક બાંધવામાં આવરો થયો નથી. સાથે સમયે નીચયોગ જ બાંધ્યું એમ નથી, અથભનો પણ આંતર પડયો છે. ઘાતી પ્રકૃતિમાં શુભ અશુભ બાંધવાને આંતરે પડ પણ ઘાતીના અશુ અને બાંધવામાં આંતર પડયે નથી પઘાતીના અંતરે પડે. આ અવતીદમની પાપપ્રકૃતિઓમાં અનંતી વખત પડયો છે, આંતરે ન પડ્યો હોય તો જાતીના પ્રહાર એક સમય, એના સહારમાં આંતર નહિ. જે કાતિલ ઘા કરવાવાળા છે, જેના પ્રહારમાં આ રો ની, તેનાથી ડરતા નથી પણ પાડે શી ઘા કરે તેનાથી ચોવીસે કલેક ડરતા રહે છે, સમજ્યા પછી કરે તે ઘા સજજડ દશ વર્ષની ઉંમરને નાને છે કરે વેશ્યા ત્યાં જઈને બેસે તેની પંચાત નથી, સમજુ થયા પછી પંચન. તેવી રીતે મોહનીય સમજીને પહેલા ઘા કરે છે. અણસમજીને કરેલું જે કાંઈ ઘા કરે તેના કરતાં સમજી કરેલું વધારે સજજડ ઘા કરે. મોહનીયને જાણે ઓળખે છતાં જીવ મૂંઝાય. સહસ્ત્રધી શું કરે છે? ઓચિંતો માથું ન કાપે, પણ સામે થા, જોઈએ તે હથિયાર લે! એમ કહીને મારે. તેની માફક મેહ ટે છે, જીવને સાવચેત કરીને માર દેવડાવે છે, દે છે. પ્રા– વખતે મિત્રો આદિ ભાવના ભાવ હોઈએ, તે વખતે જીવે શું કરવું? સમાધાન-બધા જીવોને અંગે મૈત્રી ભાવના રાખવી. પરદેશી રાજાએ મૈત્રી ભાવના ખડી કરી, તે વખતે સૂર્યકાંતાને પહેલે નંબર આપો. બીજાને ખમાવવાની સાથે આને પહેલી ખમાવે.
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy