SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલીસમું ] સ્થાનાંગસૂત્ર ઇર્યાસમિતિ કાને કહી! એક ચાલતાં પગ ઊંચા કર્યાં. પછી પગ નમવા જાય તે વખતે ચાલનારના હાથમાં નહિ. ઊંચા કરે ત્યારે પેાતાના હાથમાં પગ સંપૂર્ણ ઊંચા થઇ ગયા પછી ઇર્ષાંસમિતિવાળાને હિંસા ન થાય એ મુદ્દાથી ત્રણ ડગલાં જોવાનું રાખ્યું છે. અજવાળું થયા વિના બહાર નીકળવું નહિં. જ્યાં કા ગયા આવ્યા હાય, એટલે પૃથ્વીકાયનૌ વિરાધના વવાતું જેનું ધ્યેય હાય, તે પણ માગે, નહિ કે ઉન્માર્ગે. તા નદીમાં લોકા ગયા આવ્યા હાય, માર્ગે ગયા આવ્યા હોય, તેવા સાગ છતાં પણ રાત્રિએ ચાલે તે માગ ન કહેવાય. સૂર્યનાં કિરણે જ્યાં પથરાયાં àાય, દિવસ ઊગ્યા હોય, અજવાળુ થઇ ગયું હેય, છતાં દિવસે ચાલે તે પશુ ઇયસમિતિ રાખીને, કાષ્ટ જીવ માત્ર પગ નીચે આવે નહિ, આવી ધારણાથી જે દેખતા હોય, ત્રશુ ડગલાં દૃષ્ટિ જાય તેા સમિતિ કહે છે. જંતુની રક્ષા માટે યુગ માત્રની બહાર ષ્ટિ નહિ એવી રીતથી ચાલે તેને સત્પુરુષોએ ઇયોસિમિત માનેલી છે. [ ૧૯૧ આ કર્મીની દૂર આયુષ્ય વિનાના સાતે કમ' સાધારણ ધૈર્યસમિતિ રાખવાપૂર્વક પગ ઊંચા રાખેલા હાય. નાના દિક કાર્યોરૂપી જરૂરી કાર્યને અંગે જવું થતું હોય, મંદિર સિવાયના વ્યાપારા બંધ કરવાના. આવEઢી પાષધવાળા ખેલે. આવશ્યક કાય. સાધુ, પૈાસાતીને મદિરમાંથી નીકળ્યા પછી પણ રવાધ્યાય વગેરે કાર્યો કરવાનાં હોય. જરૂરી કામને અગે જવું થાય તેથી કદાચ ત્રસ વગેરે જીવ મરી જાય. શંકા-આયુષ્ય આવી રહ્યું હોય તે મરી જાય. તે પછી હિંસા ચીજ શી ? સમાધાન-જગતમાં કાઈ પણ જીવ છતાં આયુષ્ય મરતા નથી. આયુષ્ય ગયેલું હોય તે જીવતા નથી. નાના— વરણીય ભગવાય તેટલુ અહીં ભગવા! બાકી રહ્યું તે ખીજા ભવામાં ભોગવાય. સાત કમાઁ સાધારણું, પણ આયુષ્ય કમ એ તા નિયમિત બંધારણવાળું', જે ભવ આવે ત્યારે ઉદયમાં આવે. એક ભવનું આયુષ્ય
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy