SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન જેને ખાટ આવી હોય તે કેવાનું અ લખન લે? ફલાણાએ લૂગડાં વેચીને માખરૂ રાખી હતી. પાટિયું ફેરવવાના વિચાર કરે તેને ચામડું વેચીને આપવાના વિચાર કાઇ દિવસ થવાને? જેવી તમે સ્થિતિ આલંબનમાં લેશે તેવી સ્થિતિમાં જઇ શકશે. ‘વઘાયથા મુચતિ થાય. વાળ તથાતથા તત્ત્વ પ્રમાળમ્।। પેાતાના પ્રસંગ આવે તે વખતે વાકય ખાલે. નાટકિયા ભલાભલા વચને ખેલે છે તે વખતે વાક્યમાણુના અનુસાર કુલ ગણાય. પ્રસંગ, આપત્તિ વખત વાક્ય નીકળે ત્યાં કુલ ઓળખાણુ. હીનનું આલંબન લેવું ન જોઈએ વાકયખાણ છેડે ત્યાં ઓળખાય. શ્રાવકે મરવા વખતે ઉપવાસ છેડયા નહિ, પારકાની શરમથી વગર ભાવે કરવું તે વધારે મુશ્કેલ. વગર રયે ભાડુ ખર્ચે તે કયાંસુધી પાં ચે ! કૂરગડુજી ખાતા હતા તે ? તે વખત શું પરિણામ થાય ? ખાવાના વિચારો થાય. તુ જો ડાઘો હાય તેા પાપીઓની વાત છેડી દે. એક શાહુકાર છે. ખીજાએ ચેરી કરી. તેને અત્યારે વગેાવે છે, ચારીની વાત જાણી છે તેથી પ્રસંગ આવ્યે ચાર બનવાના. ચારીની વાત જાણી ધિકકારથી. પ્રસગ આવ્યા તે એજ રીતિએ ચારી કરનારા થવાના. સતપણાનું સ્થાન વીતરાગપણામાં રાખ્યું તે વ્યાજબી છે. વીતરાગ થયા વગર બધુ' જાણે તે નખાદ નીકળી જાય. સત્ત ન થાય ત્યાં સુધી પાપીતી પંચાતમાં ન પડે ! પ્રત્યેકમુદ્ધોને અંગે ખરજવાનું રાખ્યું. રાજ છેડાયું, પાટ છેડાયું પણ ખરજવાનું ન છેડાયું. ત્રીજાએ કહ્યું, પારકી પંચાત ન છેાડા, બધું દેડાયું, વિચારા કે પ્રત્યેક મુદ્દતે માટે મા દા તે! આપણે પારકી પંચાત વિના ખીજો ધંધા ન કરીએ તેા દશા શી? વગર રજ્યે ભારૂં' ખરચે છે તે કર્યાં સુધી પહેાંચવાનુ? પારકી પલેાજગુમાં પડ઼ારના પહેાર થશે શું? જે અધિકારી હૈય, પોતે તરે તે બીજાને તારે તેને એ ક્રામ સેાંપે! તું તે પાતે તરવાની મુશ્કેલીવાળા છે. કૂતરા તરે પણુ હાંફતા તરે. બળદ વગેરેની પેઠે બુધ મેઢે તરે નહિ. પાતાને તરતાં
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy