SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ અડતાલીસમું ] સ્થાનાંગસૂત્ર [૨૫૯ ડે, એની કિમત કેટલી ? વેશ્યાને ત્યાં દાણું વગરના હૂંડાથી વળ્યું નહિ. પરાળને પૂળ ડાંગર વિનાને પિષક બને નહિ, તેમ જયણું વગરને ધર્મ આત્માને ઉપકારક થાય નહિં, ધર્મની જડ જે દયામાં ન હેત, દયા એ જૈન ધર્મને વાવટ ન હોત, તો જયણા ઉડવાથી ધર્મને પરાળના પૂળા જે ગણત નહિ. દેવગુરુધર્મની પરીક્ષાને અંગે યાને વાવટો ઊડે છે. તેવી દયાના અંગે સર્વથા પ્રાણાતિપાત વિરમણ મુખ્ય સ્થાને હોય તેમાં નવાઈ શી? અન્ય મતવાળાએ દયા પોકારી પણ દયાના સાધને નથી. બીજી શુદ્ધિ પ્રાણાતિપાતવિરમણના વાવટા નીચે બર્માના રાજા, તિબેટના રોજ સાધન વગરના હતા, તેનું કાંઈ વળ્યું નહિ. માત્ર ફડાકા હાંકનારા. જેઓ દયાના સાધન ન ધરાવે, વધારવાની સ્થિતિ જેનામાં ન હોય, તે દયાના પિકાર કરે, તેમાં કાંઈ વળે નહિ. દયા કેમ ઉત્પન્ન થાય, કેમ કે, ટકે એવાં સાધને, આચાર ઉપદેશ બધું લેવું જોઈએ. પરીક્ષા માટે કષ, છેદ, તાપ, તેમાં બીજી શુદ્ધિ આ દયાને ઉત્પન્ન કરનાર, વધારનાર, ટકાવનાર આચાર, ઉપદેશ હોય ત્યાં રહેલી છે. બીજી શુદ્ધિ પ્રાણાતિપાત વિરમણના વાવટા નીચે છે, ધર્મની શુદ્ધિ તે પ્રાણાતિપાતવિરમણના વાવટા નીચે ગોઠવણી, શત્રુના લશ્કરને હચમચાવવું. મુલક કબજે કરે એ જેટલું સહેલું છે તેટલું વ્યવસ્થિત કરવું સહેલું નથી. અંગ્રેજને અફઘાનિ સ્તાન જીતેલું પાછું દેવું પડયું છે. કષ, છંદની બુદ્ધિ આવી ગઈ. પદાથની વ્યવસ્થા ન હોય તો જીતીને શરણે કરવા જેવું, પદાર્થની વ્યવસ્થા ન હોય તો કષ, છેદ દ્વારા શાબાશી મેળવેલી ધૂળમાં ભળી જાય. તાપ દ્વારા જે શુદ્ધિ કરવાની તેમાં પ્રાણાતિપાત વિરમણને અગ્રપદ કેમ મળે તે અએ.
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy