________________
આઠમ
વ્યાખ્યાને
૧૧૧
છતાં પણ સર્વથા નિર્દોષ છૂઝwwwww ન બનાવ્યું હોય એ સંભવિત છે વૈરવિરોધથી કશે છે, આથી દરેક મહિનાની છે દરેક પક્ષની ચતુદશના દિવસે $ કાયદો થતો નથી પાક્ષિક પ્રતિક્રમણનું કાર્તિક છે મહિનાની શુદ ચૌદશે, ફાગણ છે. વરવિધિથી ફાયદે કશે મહિનાની શુદ ચૌદશે અને શું થતું નથી અને નુકશાન અવઅષાડ મહીનાની શુદ ચૌદશે ૨ શ્ય થાય છે, છતાં પણ એવી એમ એક વર્ષમાં ત્રણ છે મૂખોઈને આચરનારા ઘણા ચૌદશએ ચતુર્માસી પ્રતિક્ર. શું છે અને એવી મૂર્ખાઈને આચરમણનું અને ભાદરવા સુદ ૪ વામાં ડહાપણું છે એવું સમચોથે સાંવત્સરિક પ્રતિક્રમણ- ૨ થન કરનારા આત્માને પણ નું વિધાન કરવામાં આવ્યું છે આ જગતમાં તે નથી ! છે. ચાલુ અવસર્વિણી કાળ- છેઝઝ ઝ * માં થયેલા ભગવાન શ્રી ઋષભદેવસ્વામીજી આદિ ચોવીસ તીર્થપતિ ભગવતેમાં પહેલા તીર્થપતિ શ્રી ઋષભદેવસ્વામીજી ભગવાનના સાધુઓમાં ઋજુતા અને જડતા હોવાને કારણે અને ગ્રેવીસમા તીર્થપતિ શ્રી મહાવીરસ્વામીજી ભગવાનના સાધુઓમાં વક્રતા અને જડતા હોવાના કારણે તેઓને દોષ લાગ્યો હોય કે ન લાગ્યો હોય તે પણ, ઉપર જણાવ્યા મુજબના રાત્રિક, દેવસિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ અવશ્ય કરવાનાં હોય છે; જ્યારે બીજા તીર્થપતિ શ્રી અજિતનાથ ભગવાનથી માંડીને તેવીસમા તીર્થપતિ શ્રી પાર્શ્વનાથ ભગવાન સુધીના બાવીસ તીર્થપતિ ભગવન્તના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોય છે. એટલે તેઓને તે જ્યારે દેષ લાગે ત્યારે જ પ્રતિક્રમણ કરવાનું હોય છે. તેથી એ કાળમાં પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક–એ ત્રણ પ્રતિક્રમણો હોતા જ નથી.