Book Title: Mahavrato Ane Adhyatmik Lekhmala
Author(s): Sha Ratanchand Shankarlal
Publisher: Sha Ratanchand Shankarlal

View full book text
Previous | Next

Page 640
________________ આઠમે વ્યાખ્યાના રા માત્ર દિવસના જ ભાગમાં અને તે પણ શાસ્ત્રાએ સૂચવેલા વિધિપૂર્વક જ ઉપયાગ કરી શકે છે. આ રીતિએ ત્રણ દિવસા સુધી લાગટ આહારના સર્વથા ત્યાગપૂર્વક અને બહુલતયા પાણીના પણ ત્યાગપૂર્ણાંક અઠ્ઠમનો તપ, મન, વચન કાયાના દોષોનો શાષક બનવા દ્વારા પરમાત્મશાને પમાડનારા બને છે. આત્માને વળગેલા કર્માંને આત્માથી વિખૂટા પાડવાને માટે અદ્ભુત સામર્થ્ય ધરાવે છે. તપથી શરીર નિલ બને છે, પણ આત્મા ઘણા શુદ્ધ બને છે. શ્રી જૈન શાસનમાં ખાદ્ય તપ અને આભ્યન્તર તપ છ છ પ્રકારાએ વર્ણવાયા છે. તેમાં ખાદ્ય તપના છ પ્રકારામાં પહેલા અનશન નામનો જે પ્રકાર છે, તેમાં આ અઠ્ઠમ તપનો પણ સમાવેશ થાય છે. શ્રી પષણા પતે અંગે અવશ્ય કરવા યોગ્ય તરીકે વિહિત કરાએલો આ અઠ્ઠમનો તપ જેએ આ રીતિએ લાગટ ત્રણ સિા સુધી ઉપવાસાને કરવા દ્વારા કરી શકે તેમ ન હોય તેએએ છૂટક છૂટક ત્રણ વિસાએ ત્રણ ઉપવાસા કરવા દ્વારા પણુ અઠ્ઠમને તપ કરવાની શ્રી જિનાજ્ઞા નું પાલન કરવુ જોઇએ. કેટલાક જીવેા એટલા બધા અસમ હોય છે કે એક ઉપવાસ પણ કરી શકે નહી. તેઓએ છ આય ખીલેા, તેય ન બની શકે તેમ હોય તે નવનીવી, તેય ન અની શકે તેમ હાય તેા ખાર એકાસણાં, અને તેય ન અન શકે તેમ હોય તે ચેાવીસ બેસણાં કરવા દ્વારા પણ અઠ્ઠમના તપની પૂતિ કરવી જોઇએ. જેએને માટે એસણાં કરવા એ પણ શકય ન હૈય તેવા અસમ આત્માઓએ છ હજાર જેટલી ધાર્મિક ગાથાઓના સ્વાધ્યાય કરવા જોઇએ અથવા તે એકસો ને આઠ નવકાર ગણવા રૂપ એક નવકારાવિલ એવી કુલ સાઠે નવકારાવલિઓ ગણીને પણ અઠ્ઠમના તપની પૂતિ કરવી જોઇએ. અસમમાં અસમર્થ એવા પણ આત્મા જો આરાધક બની રહેવાને ઈચ્છતા હોય, તેા. તે આરાધક બન્યા રહી શકે અને અઠ્ઠમના તપ દ્વારા જે આત્મશુદ્ધિને સાધવાની છે, તે . આત્મશુદ્ધિને સાધના બની શકે એ માટે જગતના જીવ

Loading...

Page Navigation
1 ... 638 639 640 641 642 643 644