________________
સાધુવેષમાં હોય છે
છઠે
* વ્યાખ્યાનો એ જ જ્ઞાન કુપાત્રે પડવું ૨૦૦૦૦૦૦૦૦૦હેય છે તે તે જ્ઞાન તેના છે જ્ઞાતાનું અને બીજા પણ છે અનેકોનું અનિષ્ટ કરનારું ઈ તોય કસાધુઓ છે નિવડે છે. ખરાબ માણસ જેટલું વધારે જાણે તેટલું ખરાબ કરે. પિતાના જ્ઞાનનો
૬ જેઓ શુભ ઉપદેશને આપનારા ઉપયોગ એ પાપને સેવવામાં 8
જ 9 નથી, ધમચારી નથી પણ પાપજ કરે. અનેકેને વધારે
ચારી છે અને વિનય કરવાને છે ફસાવવામાં જ કરે, વિશ્વા
ગ્ય સ્થાને વિનય કરનારા સુઓને ઊંધે મા દેરવામાં હું નથી, તેઓ સાધુવેષમાં હોય ? જ કરે અને એમ પોતે ઘણે છે તેય કુસાધુઓ છે. ખરાબ હોય તે છતાં પણ ૭૭૭૭૭૭-૭૭૭૭ પિતે ઘણે સારે છે એવું લોકોને લાગે; એવી રીતિએ વર્તવામાં એ પોતાના જ્ઞાનને ઉપયોગ કરે. આજે દુનિયામાં જે માણસો ઉત્પાત મચાવી રહ્યા છે, અનેકના સંહારોને સર્જી રહ્યા છે, અનેકેના સંહારનાં સાધનોને ઉત્પન્ન કરી રહ્યા છે, સત્તાના બળે અનેકોને રંજાડી રહ્યા છે, ધનના બળે સંગ્રહખોરી કરી રહ્યા છે, અનીતિથી લૂંટ ચલાવી રહ્યા છે અને ગરીબ અથવા જરૂરવાળા વર્ગની સામાન્ય સ્થિતિનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે એવા બધા માણસો કાંઈ અભણ નથી. ઘણું ભણેલા છે અને ઘણા હોંશિયાર છે. પણ એ જ્ઞાન કુપાત્રે પડી ગયું છે. જ્ઞાન તે એ ગુણ છે કે જેને જ્ઞાન મળે તેનું પણ કલ્યાણ થાય અને તેને યોગે અનેકેનું પણ કલ્યાણ થાય. કાયદો જાણનારો તે કહેવાય કે જે પિતે કાયદા વિરુદ્ધ વર્તે નહિ અને બીજાઓને ભૂલથી પણ કાયદા વિરુદ્ધ વર્તતાં બચાવી લે. એને બદલે કાયદાના જ્ઞાનનો ઉપ