________________
ایییییییییییییی: '
*
૮૨. " આ પર્યુષણ પર્વનાં લેખાંકઃ จะออกหวงเอวเอวยวเอง
કે યોગ કાયદાને હેતુ મરી જાય
એવી રીતિએ કરે તો?
આવી તો ઘણી વાત છે, ઉપાસક બનો ? કે જે આજે માત્ર કુપાત્રત
કે ના યોગે જ કેટલું બધું ૬ બહુમાનપૂર્વકની સાધુજનની કે નુકશાન થાય છે તેને જણાવે ૬ સદાને માટે સેવા, પ્રાણી માત્ર 2 છે. તમે પિતે તમારા જીવન
પ્રત્યે બદલાની આશા વગરને ૨ ઉપર દૃષ્ટિપાત કરશે તે કે પ્રતિભાવ અને બાહ્ય સંગેને કે એમાંથી પણ તમને કદાચ છે ત્યાગ-આ ત્રણ ગુણના ઉપ- કે આ વિષયમાં ઘણું જાણ ૬ સક બને!
કે વાનું મળશે. આથી જ ૭૦૩ મોક્ષમાર્ગને દર્શાવીને મોક્ષ માર્ગને સેવવાની ભલામણ કરનારા મહાપુરૂષોએ મોક્ષમાર્ગને સેવવાને માટે લાયક બનવાની સૌથી પહેલી ભલામણ કરી છે. મોક્ષમાર્ગની સાધનાને લાયક બનાવનારા ત્રણ ગુણે
દુખ પાપથી અને સુખ ધર્મથી એ વાત આર્યદેશમાં સુપ્રસિદ્ધ છે, દુઃખ આવે તે તે પાપથી જ આવે અને સુખ મળે છે તે ધર્મથી જ મળે–આવી વાત, એ તે આસ્તિકોના જગતમાં સર્વમાન્ય વાત છે. આથી સુખના અથી એ પાપથી બચવું જોઈએ અને ધર્મને સેવવો જોઈએ. અહિંસાદિ, કે જે ધર્મના હેતુઓ છે, તે હેતુઓને સેવનારા બનવાને માટે, જે લાયકાત મેળવવી આવશ્યક છે તે લાયકાતને અંગે મહાપુરુષોએ અનેક ગુણનું વર્ણન કરેલું છે. એ લાયકાતનો સંગ્રહ એક સ્થળે ત્રણ ગુણમાં કરવામાં આવ્યું છે.
પહેલે ગુણ એ કે-ભક્તિપૂર્વક સાધુજનોની સેવા કરવી. બીજો ગુણ એ કે–પ્રાણિ માત્ર પ્રત્યે ભાવથી મંત્રીને ધરનારા બનવું; અને ત્રીજો ગુણ એ કે-દુન્યવી સઘળાય પદાર્થોના મમત્વનો ત્યાગ કરવો. આ ત્રણ ગુણે એવા છે કે જે અહિંસાદિ ધર્મહતુઓને પમાડયા