________________
ખાંતેરમું ]
સ્થાનાંગસૂત્ર
[Lv
થાય છે. વારે ત્યારે વલખાં મારે. હવે એને સુધારવાના રસ્તા કયા ? પૌલિક નીજ નાશ પામી તે। એ બાપરે! મારું. આમ થયું! હડકાયૈા થયા. અરે મહાનુભાવ ! તારું કાંઈ નથી. એ જ, તું ચેતન તારે ને અંતે સબંધ શે કે જેથી વલખાં મારે! મને બાંધી લીધેા, રાકી લીધે, મારું કાંઇ ધાર્યું ન થયું, હવે સુધરે કયારે? સાચા હીરા તૂટી જાય તે! નાનું બચ્ચુ પાક મેલે. માબાપ ખસેડી લે તેા રીસાઇ જાય. તે હાર્યાં, વાર્યાં રહેતા નથી. તેમ આ જીવ અનાદિથી પુદ્ગલને સુખ માની બેઠે તેને લીધે નથી હાર્યાં રહેતા કે વાર્યાં રહેતા. રહેવાના રસ્તા એક જ-સમજણુ. સમજણું થાય તે કાચના કટકામાં વારે જે હારે તે ઐ રહે. જે કાચના કટકા માટે રીસાતા કે ક્લેશ કરતા હતા, તે જ છોકરા સમજે તે વખત પેાતાની પેટી પોતે ખાલી કરી ફેંકી દે છે. તમે એવી પેટી ફેંકીને મનને રાજી ન રાખી શકેા. એ તા પાતે સમજે તા આખી પેટી ઊંધી વાળા દૂ છે, તેમ આ જીવતી કમરાન નુકશાન કરે છે તેમાં આ જીપ સમજે તેવા નથી, પૌલિક ખાજીમાં હારવામાં કે વારોમાં રહે તેમ નથી. સમજણા થાય તા પોતાની મેળે પેટી ફેંકી દે છે. તેમ આ જીવ આત્માનું સ્વરૂપ, સુખ, સ્વાભાવિક દેશા સમજે તે વખતે ચૌદ રાજલેતુ ઈંદ્રપણું મળ્યું હોય તેા તે બધું ફેંકવાલાયક ગણે પૈસા મલે પેશાવર જએ, તા ચક્રવર્તી એ ખ’ડ, નવ નિધાન, ચૌદ રત્ન કેમ છેડયાં હશે? એક લખ માણું હજાર સ્ત્રી ડે તે સમજી ભતોતે, ગ્રાણુ મનેલાએ ફેંકેલા હીરા, ખીજા અણુસમજુતા તેને લૂંટની મિલ્કત જાણે. કાચના કટકાથી પેંટી ભરનારા ચક્રવતી સરખા છ ખ' વગેરે છેડે તે વખત ખીજાને આશ્રય લાગે, કાને ? જે પુદ્ગલના પરાણા થઈ તે પોષાતા હોય તેને, પશુ આત્મારામના અતિથિઓને તેા એ સ્વાભાવિક લાગે. નાનો કરી નાના કાચથી ભરેલી પેટી જોઈ ખુશ થાય, પણ ઝવેરીને કાંઈ નિહ. માત્મારામના અતિષિને તા ચક્રવતી છ ખંડ વગેરે છેડે કે ઋદ્ધિ-સમૃદ્ધિ છેડી દે તેવું કાંઇ લાગે નહિ. ત્યારે માલમ