________________
ઋતુ પણુમ નાં
લેખાંકઃ
આ ભાષનાથી મળી શકે તેમ નથી જ શ્રી જૈતુ સાસુનના ગણા ગુરૂષાએ ધમ દેશનાની મુખ્યત્વે એ જ વાત કરી છે કે આ સંસાર અસાર છે. સંસાર અસાર છે અને અથ એ નથી કે સંસારનું દુઃખ જ અસાર છે, સંસાર દુખ્ખાય છે, દુઃખ઼લક છે, અને દુઃપર પર છે, સંસારનું એ સુખ છે, છે. પણ દુ:ખમય છે. દુઃખ઼લક છે અને દુઃખમર્પરક છે. સંસારનું એકેએક સુખ દુઃખમિશ્રિત જ છે. સ’સારનુ` ક્રાપ્ત સુખ એવુ નથી જ કે જેમાં દુ:ખતા અભાવ હાય. એવી જ રીતએ સંસારના સુખને ા, મેળવા ને ભોગવા, તે એમાં કુલ તરીકે પણ દુ:ખ જ મળે, તેમ કે પાપ સેવાય છે અને પાપના ચગે જે દુ;ખ આવે તે પરંપરાવાળુ' આવે, સૌંસારનું સુખ એ વસ્તુતઃ સુખ જ નથી.
આ વાત જો તમારા ધ્યાનમાં આવે, તે તમારા હૈયામાં ગાવાથી પ્રતિષક્ષી એવા સુખની વાતને સાવી શકાય, એ માટે આ વાત છે. સુખ ભોગવવા દુઃખના અનુભવ કરવા પડે
○
સંસારનુ કાઈપણ સુખ, તમને એ સુખરૂપે ત્યારે જ લાગે છે. હું જ્યારે તે પહેલા તમે દુઃખનેા અનુભવ કરે. તમારે જે ખાવાનું સુખ ભોગવવુ હોય તે તમારે એ પહેલાં ભૂખના દુ:ખને અનુભવ કરવા જ પડે. ભૂખનું દૂઃખ પેદા થયા વિના ભોજનના સુખને ભોગવી શકાય નહિ. ભોગનું સુખ કામાવેગના દુશ્મને અનુભવ કર્યાં વિના ભોગવી શક.યુ નહિ. ખાવાના ગ્રેગે, પીવાના ચાંચે ને ભોગના ચગે જ્યાં ભૂખનું દુઃખ ટળી જાય, એ તૃષાનું દુઃખ ટળી જાય ને કામાવેગનું ક્રુષ્ન ટળી જાય પછી સુખને છેડી દીધા વિના છૂટષ થાય નહિ એટલે એ બધા સુખા એવા પણુ નથી કે સતતે એ સુખાને ભોગી ક્ષક્રામ. વળી એ સુખેા ને આરામ આપી શકે છે. તે પણ તે આ સમયને માટે જ થાડાક વખત જાય છે ને પાછા ભૂખ આદિ સ દુઃખા ઉત્પન્ન થઈ જાય છે એટલે તમે માનેલા સુખના સાધના મેવા નથી જ, કે જે સાધતેના અંગે તમે એકાન્તિઃ આત્યાન્તિક એવા સુખાતે ભોગવી શકે.