________________
ત્રીજે
ભવ કરી શકતું, સૂંઘી જેમ કાંઇ સ્પર્ણાદિ કરી નથી. સ્પર્શોદિ કરનારા નારા પણ આત્મા છે. શરીરની કિંમત ત્યાં
વ્યાખ્યાના
૪૫
શકતુ, જોઇ શકતું કે સાંભળી શકતુ ! મદુ શકતુ નથી, તેમ કાંઈ જાણી શકતું પણ્ પણુ આત્મા છે અને સ્પર્ટાદિ દ્વારા જાણુસુધી જ ગણાય છે કે
જ્યાં સુધી શરીરમાં આત્માને વાસ છે. જે શરીરમાંથી ચેતનતત્ત્વ ઊડી જાય છે, આત્મા ચાલ્યા જાય છે. તે શરીરને અતિ મૂ માણસા પણ દાટી દે છે કે બાળી મૂકે છે. જો અતિ સૂ` માણસા પણું આ રીતિએ, ભલે અકળપણે શરીરને અને આત્માને ભિન્ન ભિન્ન માનતા હોય તે આપણે શું એથી પણ વધારે મૂખ છીએ કે જે આપણે શરીરને અને આત્માતે ભિન્ન માનીએ નહિ ? ત્યારે આપણે કાણુ ? આણે તે આ શરીર નહિ પણુ. આપણે તે આત્મા
આત્મા ન હોય તા તેના નિષેધ પણ ન હેાઈ શકે
આ આદેશ અધ્યાત્મપ્રધાન હોવા છતાં પણ આત્માના અસ્તિત્વ સ ંધમાં અને આત્માના સ્વરૂપના સબંધમાં તદ્દન ખોટા મત ધરાવનારાઓ હતા, છે અને રહેવાના પણ ખરા. શરીરથી ભિન્ન એવે કોઈ આત્મા જ નથી, એવું માનનારાઓ તા અધ્યાત્મની વાત જ કરી શકે નહિ. શરીરથી ભિન્ન એવે આત્મા ન હોય તેા જન્માન્તરના શુભાશુભ કર્મોને વેગ જ બી શકે નહિ, જે માણસા આત્માના અસ્તિત્વને જ ઇન્કાર કરે છે, તે જ્ઞાનગુણ એ કોને ગુણ છે, તેય સમજી શકતા નથી. જેનામાં જ્ઞાનગુણ છે તે આત્મા છે અને જેનામાં જ્ઞાનગુણુ નથી તે આત્મા નથી પણુ જડ છે. આસ્તિક દર્શનકારાએ આત્માના અસ્તિત્વના સંબંધમાં ઘણી વિશદઃ ચર્ચા કરી છે અને એ દ્વારા · આત્માનું અસ્તિત્વ છે' એમ સાબિત કર્યું છે+ તમે વધારે સમજી શકા નહિ, તે પણ તમે એટલું . તે સમજી શકે તે કે જે વસ્તુનું અસ્તિત્વ જ હેતુ નથી, તેનો નિષેધ જ કરી શકાત નથી. જે વસ્તુ કાઇને કોઈ રૂપમાં હયાત હોય છે, તેજ વસ્તુના ક્ષેત્ર
6