________________
- ૫૮
પર્યું ઋણુપ નાં
લેખાંક
છે તે ભ્રષા જ જડાના ચાગ અનાદિકાળથી નથી. જીવની સાથેના · ચેગવાળાં જડામાં ફેરફાર થયા જ કરે છે. પુણ્ય ભાગવાય છે અગર પાપ ભાગવાય છે એટલે શું થાય છે? આત્માની સાથે તેવા પ્રકારના પુણ્યરૂપે અગર તો તેત્રા પ્રકારના પાપરૂપે જે જડના ચાગ હતા તે વિખેરાતા જાય છે. આત્માથી વિખૂટા પડતા જાય છે. એવી જ રીતેાએ પુણ્ય ખંધાય છે અગર પાપ બંધાય છે, એટલે શું થાય છે? તેવા તેવા પ્રકારના જડાને આત્માની સાથે યોગ થાય છે. મૂળ વાત એ છે કે–જડાના યોગ ઊભા તે ઊભા રહે છે પણ જડા બદલાયા જ કરે છે. જે દિવસે જડાના યોગ સ થા નહિ રહે તે દિવસે તેા જડના યોગ જ થઇ શકશે નહિ, એટલે વ સાથેના જડતા ચાગ અનાદિકાળથી ટકેલા જ છે પણ તેમાં અનાદિ કાળથી સમયે સમયે પરિવર્તન પણ થયા જ કર્યુ છે, માટે જડના યોગ છૂટી શકે એવા તે છે જ. સંસારમાં પણ એવી તે ધણી ય અનાદિકાલીન પરંપરાઓને અત આવી શકે છે, આપણે ગેાટલાની કે આંબાના વૃક્ષની વાત વિચારી આવ્યા. કાઇ પણ ગોટલાની પૂર્વ કાલીન પરંપરા જુએ તે આંખે તે ગેટલા એમ અનાદિકાળની પરંપરા છે એમ લાગશે, પણ અનાદિકાળથી એવી એ પર પરાના અંત અસંભવિત છે એમ માનશેા ખરા? નહિ જ, કારણ કે બધા જ ગોટલાં આંબાના વૃક્ષરૂપે પરિણમતા નથી. કેટલાય ગેાટલાએ આંબાના વૃક્ષરૂપે પરિણમવાની સામગ્રી જ મળતી નથી. કેટલાકા ગોટલાને બાળી મૂકે છે, શેકી નાંખે છે, તેા એથી એ ગેાટલાની જે ભાવી પરપરા તે ત્યાં જ અટકી જવા પામે છે, તમે તમારા જ વિચાર કરી, તમારે પિતા હતા ? હા. તમારા પિતાને પિતા હતા? હા, તેમના પિતાને પિતા હતા? હા, એમ તમારે નક્કી કરવુ પડશે કે અહીં તમે અનાદિકાલીન પરંપરાવાળા છે. પછી હવે તમે નિય કરો કે મારે પિતા નથી અનવું, તેા તમારા પિતાની, તેમના