________________
ત્રી
વ્યાખ્યાને
૩૫
જીવનની સર્જક હોય, તે જ આપણે એ વસ્તુને આગળ તુરતાનું આરે ધરીને એમ કહી શકીએ કે આ પણ ન કરો. એ વસ્તુના યોગે આ દેશ
‘મહાપુરુષેએ આદેશની કરતાં સઘળાય અનાર્ય દેશો
મહત્તા મમત્વને વશ બનીને હેઠા છે, એવી કોઈ વસ્તુને
ગાઈ છે.”- એવું કહીને આપણે શોધી કાઢવાને માટે તમે જે
આપણી તુચ્છતાનું આપણુ, તમારી બુદ્ધિને ઉપયોગ
કદી પણ, મહાપુરુષોમાં નહિ કરશે તે તમને લાગશે કે
' કરવું જોઈએ ! અધ્યાત્મ પ્રધાનતા એ જ એક એવી વસ્તુ છે કે જે અનાર્ય દેશોમાં શોધી જડે તેમ નથી, અને આર્ય દેશમાં જેને સુગ ઠામ-ઠામ મળી શકે છે. આ વાતને જો તમે વિચારો અને સમજી શકે, તે તમને લાગે કે–તમે આ આર્યદેશમાં માનવ જન્મ પામ્યા છે, એ તમારી અસાધારણ કોટિની ભાગ્યશાલિતા છે. પરંતુ એ વાત જ્યાં સુધી માત્ર મહાપુરુષોની વાણીમાં જ રહે ત્યાં સુધી એને કાંઈ વિશેષ અર્થ નથી. એ વાતની સાચી સાર્થક્તા છે ત્યારે જ છે કે જ્યારે તમને પિતાને એમ લાગે કે-હું બહુ ભાગ્યશાલી છું, કેમકે-મને આ આર્યદેશમાં માનવ જન્મ મળ્યો છે. એ વિના તમારે માટે તે એ વાતની સાર્થકતા તો નહિ જ ને? આજે આ આર્યદેશમાં માનવજન્મને પામેલાઓમાં, કેટલા માણસે આદેશમાં માનવજન્મને પામ્યાનું ગૌરવ અનુભવતા હશે ? એવા પણ માણસે એછા નથી, કે જેઓ આ દેશમાં મનુષ્ય જન્મને પામ્યાનું ગૌરવ તે અનુભવતા નથી, પરંતુ એ વિષે જેમણે કદી પણ વિચાર કર્યો નથી, અને જેઓ એ વિષે વિચાર જ કરતા નથી. આર્યદેશમાં માનવજન્મને પામ્યાનું ગૌરવ અનુભવનારાઓમાં પણ કેટલાક એવા છે કે જેઓ અમુક પ્રકારના મમત્વથી ગીરવ