________________
પર્યુષણ પર્વનાં
લેખાંકઃ
૨૦૦૦૦ અનભવતા હોય અગર તે
આત્માના હિતને 3 ભીતિક ઋદ્ધિ-સિદ્ધિની દષ્ટિ
એ ગીરવ અનુભવતા હેય. “આ દેશ મારો છે, માટે
સારે છે ' એવા પ્રકારના આત્માના હિતને ઉદ્દેશીને
મમત્વથી ગીરવને અનુભવ જે વિચાર કરાય; વાત કરાય
કરવો, એમાં વસ્તુતઃ દેશની અગર તે વતનકશય, તે સર્વનો
મહત્તાને અંગેનું ગૌરવ નથી. સમાવેશ “ અધ્યાત્મમાં થાય. તે
આજે કેટલાક એવા પણ
માણસે છે કે જેઓ એવી એવી વાતો કરીને ગૌરવને અનુભવ કરે છે કે, “વિમાનેની બનાવટ, એ તે આપણા દેશની વાત છે.” “પરદેશીઓ આપણે ત્યાંથી પ્રાચીન ગ્રન્થને લઈગયા, એ ગજેને વાંચીને શોધખોળ કરી અને એ શેધખોળને અને વિમાન બન્યાં.” આવી કોઈ રીતિએ ગૌરવને અનુભવ કરવો એ પણું સાચે ગીરવાનુભવ નથી. હજુ એ રીતિએ આપણે ગૌરવને અનુભવ કરવો હોય તે કરી શકીએ કે, “વર્ષો સુધીની શોધખોળ અને તે કરવામાં મહહિંસા આદિને કરીને પરદેશીઓ જે અમુક તાણીએ કાઢી શક્યા છે, તે તારવણીઓ અધૂરી છે, જ્યારે આપણા દેશમાં થઈ ગયેલા મહાપુરૂષોએ તે જ્ઞાનબળથી તે તે તારવણીઓનું પણ ધ્યાન આપેલું છે, પરંતુ આ તે અધ્યાત્મિક શક્તિનો વાત થઈ. એ મહાપુરૂષોએ એવું જ્ઞાન પોતાના આત્માની જ્ઞાનશક્તિના વિકાસ દ્વારા મેળવેલું, નહિ કે એ જ્ઞાન આજની જેમ અખતરાઓ કરીને મેળવેલું. બાકી ભૌતિક ઋદ્ધિ-સિદ્ધિની વિપુલતા તે જેમ આર્ય દેશમાં સંભવે છે તેમ અનાર્ય દેશોમાં પણ સંભવે છે. કોઈ વાર આર્યદેશ કરતાં પણ અનાર્ય દેશમાં ભૌતિક ઋદ્ધિસિદ્ધિની વિપુલતા ઘણી હોય, એ પણ સંભવિત છે, એટલે ભૌતિક- -
એ મહાપુ
નહિ કે એ
દિન વિપુલતા નઈ