________________
તેરમું |
સ્થાનિંગસૂત્ર
[ ૪૭:
ગના પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિમાધ અને પ્રત્રયા પામ્યાની સાથે મિથ્યાત્વ આત્માને કઈ રીતે સંસારમાં રખડાવે છે, અવિરત કેવી રીતે જીવને અનાદિકાળથી બટકાવે છે તે વાતને ખ્યાલમાં લીધી. કેમ કે જમતમાં માન્યતાના ફરક તે શ્મનનું મૂળ છે. નાનાં કરાંને કાસતા કકડાને લીધે માન્યતા હીર.ની થઈ ગઈ. જ્યાં માન્યો . ઊલટી હૈાય ત્યાં જ્ઞાન ઊલટું થાય અને જ્ઞાન ઊલટુ હોય ત્યાં માન્યતા ઊલટી થાય. કરાત્રે કાચના ટકામાં હીરાની માન્યતા કરી. તે જ કરા હાથમાં સાચા હીરા મેળવી શકે તા તેને મેળવવાના સાધને મેળવવા તે માગે. કાચના કટકારૂપી જે હીરા છે તેના સાધના તપાસરશે અને તેથી તે જ કાચના કટકા મળશે ત્યારે ખુશ થશે. મહેનત કાચના ટકા માટે કરશે. સાચા હીરા કે તેના સાધને જાણવા માટે કે તેને મેળવા માટે પ્રયત્ન કરતા બાળકને જોઇ શકતા નથી. નાનાં બચ્ચાંનુ દૃષ્ટાંત .
તેના પ્રયત્ન કાચના કટા ફ્રેમ મેળવવા, તે મેળવા માટે શુ કરવું વગેરે. તે મળે ત્યારે કૃતા, આ દશા બાળકની છે. આપણે આત્માને તેના સ્વાભાવિક સ્વરૂપે માન્યા નથી, જાણ્યા નથી, અને તેના તરસ્ક્રૂ ઉત્તમ કર્યું નથી, તેની વાત આવે તેા ન ગમે, નાનાં છેારાંત ઢા ઝવેરીના ચાપા વગેરે ન ગમે. તેને તે કાચના ટકા પેટીમાં પડે તે દઢ ગજ કૂકે, જે પર (જડ)માં રમી રહ્યા, સ્વ (આત્મા)ને માન્યા નહિં, જાણ્યા નદ્ધિ તેના ઉપર લક્ષ દીધું હિં, નાના કરને મન ઝવેરાતના વેપાર છેડવા લાયક. તેને ઝવેરીની દુકાને બેસવું પડે, ચવના હિસાબ જાણવા પડે તે મેાત પડે. તેમ આપણે અન દિધી આત્માના સ્વરૂપની વાત તરી અરુચિવાળા, ગમે નહિ, ઊંધ આવે, પ્રમાદ થાય, તે ભૂલી જવાય, તેમ ચવના હિંસામ કરા ભૂલે, પણ કાચના કટકાના ક્રિમ તેના ધાનમાં મારા સાત માસ હતા ાણે લીધા? હું કેમ ? દાગીના ખાવાઇ જાય તેની બાળ માતાપ કરે છેકરને તેનું કાંઇ નહિ, શુ કાચના ટકાની