________________
ઈકોતેરમું ] સ્થાનાંગસૂત્ર
[ ૭૭ માટે પરમાણુરૂપે નિત્ય અને સ્કંધરૂપે અનિત્ય છે એમ નૈપાયિક આદિ કહે છે. પણ બિલાડી દૂધ દેખે, ડાંગ ન દેખેમાત્ર તેઓને ઈશ્વરી હુંડી માનવી છે. જ્યારે જેને મતને હુંડી લખવી નથી. તેમને તે સીધું સ્વરૂપ કહેવાનું છે કે આત્મા દ્વ૫ થકી નિત્ય અને પર્યાયે અનિત્ય છે. તેમ જગતના સર્વ પદાર્થો દ્રવ્ય થકી નિત્ય અને પર્યાય થકી અનિત્ય. ૬૦૧૫ર્યાયથી નિત્યનિત્યપણું માને તેજ આત્માને પ્રા. જુનો સંબંધ-નાશ થયે માની શકાય. કર્મ બાંધતાં જીવ બંધક અવસ્થામાં હતા, વિરતિ કરી તે અ– બંધકદશામાં ગયો. જે કથંચિત નિત્ય અને કેથચિત અનિત્ય માને તે જ પ્રાણ ને આત્માને સંબંધ અને વિજેગ માની શકે, કર્મને વિજોગ માની શકે. પ્રાણાતિપાત વિરમણ તેમના મતે બની શકે. આ કહીને એ નક્કી કર્યું. પ્રાણ એ આત્માના સંબંધવાળી ચીજ છતાં નારા સંભવિત છે. નાશ કર્મબંધ કરાવનારો છે માટે એ નાશ ન થાય તે બુદ્ધિ દરેકે ધર્મની ખાતરી રાખવી જોઈએ, એવી બુદ્ધિવાળો પ્રાણાતિપાત વિરમણ કરી શકે. પ્રાણાતિપાતના સ્વરૂપને અંગે અહિં વધારે વિવેચન ન કરતાં આગળ ચાલીએ. પ્રાણુને નાશ થાય, મરણને પ્રસંગ આવે તો દુઃખ થાય તો તે સ્વાભાવિક. તેની અશુચિતા માનવી પડે. અમારા પ્રાણને વિજોગ અમને અપ્રિય અને દુઃખ દેનારો લાગે, તેથી કોઇના પ્રાણને વિજેગ કરો તે ખદાયી છે.
આઘાત કરનારી તે પણ કમબળનું કારણ પહેલા વ્રતમાં છના પ્રાણને નાશ ન કરે તે કબૂલ કરીએ, એક જીવ પ્રાણ વગરને નથી. પ્રાણ નાશ કરે તે સ્વાભાવિક મિકતને નાશ કરે.
બીજું વ્રત મૃષાવામિકા' કહ્યું તે કબલ, પણ હાંક્યું, છે ધતીંગ. મૃષાવાદથી વિરમવું તે પાપથી પાછા હઠવું એ ધતીંગ છે, કારણ? પહેલાં ભાષા ચીજ શી ? ભાષા લેકેની કલ્પિત ચીજ. પ્રાણ જેવા સ્વાભાવિક તેવી ભાષા સ્વાભાવિક નથી. પ્રાણુ વગરને કોઈ