________________
Yeo ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
અવિરતિ પ્રરાસ્ત અને અપ્રશરત ફેમ નહિ કહેવી?
જેમ કપાય પ્રશર અને અપ્રશસ્ત હૈાય, યેાઞ પ્રશસ્ત અને અપ્રશસ્ત હાય તેમ વિરતિ પ્રશસ્ત અને અપ્રશસ્ત કેમ નહિ કહે ? ગૃહસ્થપણામાં જે દ્રવ્યપૂજા આર્ભવાળો, પશ્ત્રિહવાળી છે, તે અવિ તિને અગે કે વિરતિને અંગે. એ પૂજા નથી, અવિરતિને અંગે આરંભ થયે છે છતાં ગુણુ કરનારા છે. અવિરતિને પરિગ્રહ થયેલા છતાં ગુરુ કરનારા છે. જ્ઞાનના ઉપયેગમાં જે દ્રશ્ વાયુ તે પરિગ્રહ છે, પણ તેનાથી ફાયદો કડવા પડે, હરિભદ્રસૂરિજી કહે છે કે જેથી ભાત્ર ઉન્નત થાય એવુ આરંભથી થયેલુ ક્રમ કે બીજું પણ ક્રમ પૂજાથી નાશ પામે છે. દેવની ભક્તિને અંગે દાનને અંગે થતા દ્રવ્યના ઉપયોગ પરિશ્રઢથી થતા દેષા અને ખીજા બધા દોષોને નાશ કરે તેા અવિરતિને પ્રશ્નસ્ત અને અપ્રચસ્ત ક્રમ ન કહેવી ?.
ત
જહને ચેતનથી જુદા પાડવા માટે ગુણસ્થાનકના ઉપયાગ જેમ અવિરતિને અંગે શ`કા તેવી રીતે મિથ્યાત્વને અગે શંકા છે. મિથ્યાત્વને ગુણુસ્થાનક તરીકે કબૂલ કર્યુ છે. મિથ્યાત્વ એ પ્રકારનાં–એક વ્યકત અને બીજી અવ્યકત. કુદેવને પણ દેત્ર માનીને સ્પારાધે, કુણુને ગુરુ આવીને આરાધે તે તે વ્યકત મિથ્યાત્વ. જેમાં સુદેવ, સુગુરુ અને સુમની માન્યતા નથી તેનું નામ અભ્યકત મિથ્યાત્વ. મિથ્યાત્વને ગુણસ્થાનક તરીકે ગણે છે. વ્યકત મિથ્યાત્વની બુદ્ધિ થાય તે ગુણુસ્થાનપણે. મિથ્યાત્વમાં પણ અપેક્ષાત્રે બે પ્રકાર થયા, પ્રશસ્ત અને અપ્રાસ્ત. કદાચ કહેવામાં આવે કે આમાં મિથ્યાત્વને ગુરુસ્થાનક ગણુનું તેમાં બે મત. વ્યક્ત, અવ્યક્ત ગમે તે હાય તે ગુણસ્થાનક, એમ કેટલાક કહે છે. મિથ્યાત્વ એટલે ખાટી પણ માન્યતા, જાતે ગુજીયાનક કહેશો ? ત્યાં માન્યતાને અવકાશ નથી. સવ' છત્ર-જે મેક્ષ્ નથી ગયા તે ક્રાને કાઈ ગુણુસ્થાનકમાં હેય જ. અવ્યક્ત મિથ્યાત્વ વાળાને પણ ગુણસ્થાનકમાં તૈા લેવા પડે. મિથ્યાતી પણ સુખને સુખ