________________
૪૮ ]
સ્થાનાંગસૂત્ર .
[ વ્યાખ્યાન
તા સમ્યક્ત્વમાંજ આવે. પર્યાય વિષયમાં આવ્યા તે। કઇ વખતે ખડીએ તેના પત્તો નહિ. .ટાવર પરથી પડયાતા જીકા નીકળી ગયા. સમ્યકૃત્વ પામ્યું એટલે ટાવર પર ચઢયા. ટાવર પર ચઢેલાએ ખાંચા ધ્યાનમાં રાખવા જોઇએ. જગતના દ્રવ્યમાં જીવાસ્તિકાય, જીવના અસંખ્યાતા પ્રદેશ, તેમાં એક પ્રદેશને જીવ માનો લોયે કે નિહ ! ઊતર્યાં. માટે કઇ જગા પર આપણું નાકૌવતપણું નડશે તે સુધાની લાકડીની બહાર છે. ખાટલે સૂવે ત્યાં લાકડીનું કામ નથી, છતાં સાડમાં, ઓશીકે લગીર ઊભા રહેવા માટે જોઈએ, દરેક પદામાં બુદ્ધિને, હેતુના કે યુકિતને અભાવ લાગે ત્યાં ‘મેય સજ્જ ની લાકડી જોઈએ. આ નિશ્ચયની અવસ્થા નથી.
રાય જગતમાં ન પૈસે માટે ગણધરોએ શું ?
તત્ત્વ કેટલાં? જીવ અને જીવ છે. જીવ અને અજીવમાં તમામ પદાર્થ ઊતરે છે. જાતિ, ગતિ કેટલી ? કેવલીએ કહી તેટલી એમ કહેા તે। મિથ્યાત્વ. કારણ જેમાં નિ યનું સ્થાન ડ્રાય તેમાં એમ ખાલાય નહિ. નિયના સ્થાનમાં કેવલીને ભળાવા તે ઊન્નટુ` સંદિગ્ધપણ' જણાવવાનું છે. જે જિજ્ઞાસાને તૃપ્ત કરવાની શક્તિ હતી છતાં સંદેહમાં ઉતાર્યાં. નિણ્ય કરવાની શકિત હાય તેટ જ્યાં જિનેશ્વએ કહેલુ તે સાચું એ તે ઊલટુ' ખાડામાં ઊતારવાનું નિણૅયને સ્થાન ન હોય ત્યાં એ કહેવાનું. માટે શાસ્ત્રકાર ને મિથ્યાત્વને શલ્ય ગણ્યું છે. તે શલ્ય જગતમાં ન પેસે તેને માટે પ્રતિમાધ અને પ્રત્રજ્યાની સાથે સૌદ પૂર્વ અને ખાર ગની રચના કરી. આચારાંગ, સૂયગડાંગ અને નાણાંગની રચના કરી. તાણાંગના પાંચમાં ઠાણમાં પાંચ મહાવ્રતા કહ્યાં. તેમાં પ્રાણાતિપાતવિરમથી દૂર રહેવાવાળા કેવા થાય, કેમ ખસે તે અગે.