________________
૪૭ ]
સ્થાનોંગસૂત્ર
વ્યાખ્યાન.
શ્રેણીઓનો નાશ નથી. રૂપી પૌદ્ગલિક પર્ધાના નાશ નથી. દ્રવ્યરૂપે નાશ નથી પણ અવસ્થા રૂપે તે! જરૂર નાશ છે. જેમ વડે! ભાંગ્યા! શું ભાંગ્યા ? ધો. ધડામાં શું ભાંગ્યું? માટી છે, પાકાપણું', રંગ અને પાર્થિ વપણુ છે. ભાંગ્યું શું? આકાર. ધડા કેાનું નામ હતું ? એકલા આકારનું નામ હતું? માટી અને આકાર મને મળીને લડે કહેવાતા હતા. માટીપણ રહ્યું. ધડ ના આકાર નાશ પામે તા ધડે ભાંગ્યા હીએ છીએ.
હિંસા કાણ માની શકે ?
આત્મા શી ચીજ? આત્મા એટલે ચેતન, અસ ંખ્યાત પ્રદેશી. ક્રમ કર્તાપણું... એ ભાત્માનું લક્ષણ છે. ધડામાં માટી અને આકાર એ ધડાનુ' લક્ષણુ, તેમ ચેતનાહિત છુ' એ આત્માનું લક્ષજી, ક્રમ કર્તાપણું થયું કે નહિ ? બચાવવાની બુદ્ધિ બની ગયા વગર હિંસા લાગતી નથી બચાવવાની બુદ્ધિ બળવાવાળી છતાં હિગ્રા થાય તે પણ કેમ બંધ નથી. ૬ મોવતા મામહત્ત્વ = ' ત્રસપણું, બાદરપણું" વગેરે કમનાં ફળે! ભાગવતા હતા, તે ભાગવવા સાથે આત્મદ્રવ્યનુ સોંસરણુ–એક ભત્રથી ખીજે ભવ ભટકવું થયું. પ્રાણા વિષેગ કર્યાં તેટલે ના ફેરા ઊભા કર્યાં. આ ફેશ પૂરા કરાતી દીધા. પરિનિર્વાત એટલે સ ક રહિતપણું થવુ તે આત્માનું સ્વરૂપ વિંડ થવા, ડીમ કે લડા થવા એ માટીનુ સ્વરૂપ, તેમ આ આત્માના સ્વરૂપને જે નાશ તેને અંગે આત્માની હિંસા, પ્રણેના સાથે જીવન વિજોગ તે મરણુ. જેને પ્રાણ અને આત્મા જુદા માનવા નથી તેને હિંસાને સબંધ નથી. જે એકાંત જુદાં માને તેને હિંસાને! સબંધ નથી. આ આત્મા પ્રાણેાથી કર્યુંચિત્ ભિન્ન અને કચિત્ અભિન્ન માને તેજ હિંસા માની શકે. શરીર એ આત્મા અને આત્મા એ શરીર
..
પ્રાણાને ધારણ ક્યારે કરે? ચિત્ અભિન્ન હોય ત્યારે. વર્તમાન ભત્રની અપેક્ષાએ અનુભવથી અભિન્નપણું માનવું પડશે.