________________
કે તેરમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૪૭૫
અને દુઃખને દુ:ખ માનનારા તા હોય. જડને ચેતનથી જુદા પાડવા માટે ગુણુસ્થાન ને ઉપયેાગ કરવામાં આવે,
મિચ્છાને અંગે પણ નવ દ્વારા જણાવ્યા
મિથ્યાતના ગુણે! નવપઢપ્રકરણકારે ગણ્યા છે. જેવું ય તેવું સ્વાષ–ભેઢી જાવવા, દ્વેષ, ગુરુ, અતિચાર, ભાવના અને ભગ હાય તે જણાવવું. બારે ત્રતા ઉપર નવ દ્વારા જણાવવા. તેમ મિથ્યાત્વતે અંગે નવ દ્વારા જણાવ્યાં ત્યાં મિથ્યાત્વના ગુણા જણાવ્યા, અનાહીપણુ" મિથ્યાત્વમાં ગુણુ જણાવ્યા છે તે અપેક્ષાએ એ વાત કહેવી પડે. અનાંચી અને આગ્રહી મિથ્યાત્વ કહેવું પડે. અનામહી મિથ્યાત્વ ગુણુરૂપ જણાવ્યું, તેા પ્રશસ્ત અને અપ્રશસ્ત અને ભેગા રહ્યા, તેા પછી કષાયને અગે, યે ગતે અંગે પ્રશસ્ત અને અપ્રશસ્તપણું જોયું.
મિથ્યાત્વ અને અવતિને અંગે કેમ જોયુ નહિ ?
જાયનું ાયપણે પ્રશસ્તપણું છે, યાગનુ ચેાગપણે પ્રગ્રસ્તપણુ છે. આરંભ ક્રૂરીને પૂજા કરાય. પણુ આરભપણે પ્રશ્નતપણુ નથી. કંટ્ઠામહ રહિતપણું' એ ગુણુ છે, પણ એ ગુણ મિથ્યાત્વના નથી, અન!મહીપાના છે. અવિરત અવિરતિપણે પ્રશસ્ત બનતી નથી. મિથ્યાત્વ મિથ્યાત્વપણે પ્રશસ્ત બનતું નથી, પણ કશાય કષાયપણે પ્રશસ્ત બની શકે છે તે ચૈાગ યાગપણે પ્રશસ્ત બની શકે છે. કેમ ? બન્નેને નિજ - રાના કટિ તાલાવાનું છે. જેટલા અંશ નનાદિક ઉપર રાગ તેટલા અંશે નિરા, જેટલા અંશે સાકુ ઉપર રામ તેટલા અરશે નિરા. તેવી રીતે યાગમાં જ્ઞાનાદિકને અગે તીવ્ર ચૈાગ તેવી તીવ્ર નિર્જરા યેાગ મોંદ તે નિર્જરા પણ મદ
જેટલા તીવ્ર રામ તેટલી તીવ્ર નિરા
સોગનું યાગપણે જ સુંદરપણું છે. સહકારી સારું મળે તેા યેાગણે જ સુંદર. એવી રીતે વિષય સારા મળે તા રાયપણે રાગ સુંદર.