________________
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
અગ્નિમાં હાય નાંખ્યા પછી બળતરા થવાનીજ હિં'સાને વૃદ્ધિના નામે આપ ચઢાવ્યે. હંસાદિકના ભાસતો થયા તેને લીધે યજ્ઞમાં જોડાયેલે બ્રાહ્મણુ માંસ ન ખાય તા એકવીસ કુપા સુધી ઢેર થાય. હિંસા ઉપરથી કાલિમા કાઢી નાખવામાં બાકી સખી ? સફેદાઇ રાખવામાં, બાકી રાખી ? સ્વગે જવું તે તમારા હાથમાં નથી. આ જીવ તા માઁ છે. કારણ ? જેની પાસે આાપણુ ધાયુ" કરાવવું હોય તેને મર્યાં ઠરાવવા પડે. જગતના જીવે પાસે હિંસા કરાવવી તે કયારે કરે? સંસારી જીવ તા મૂખ. ગાંડા પણ સુખદુઃખને સમજે, કદાચ સાધન ન સમજે. પેાતાના સુખદુઃખ માટે એની તાકાત નથી. અગ્નિમાં હાથ નાંખ્યા પછી બળતરા થવાનીજ. ચાહે દેલેકે જાય તે તે ઇશ્વરના ધક્કાથી અને નરકે જાય તે તે પણુ ઈશ્વરના ધક્કાર્યા. સ્વને રસ્તો એના આધીન નથી. બધું તે (ઈશ્વર) ને ત્યાં. સાર’ભીના હાથમાં ધનુ' સુકાન આવ્યું તેના છેડે કયાં આભ્યા ! આત્માને એક સ્વરૂપે ન માને તેા જાય ક્યાં ? સ્વર્ગ કે નરક માટે આત્માને નાલાયક માનવેા પડે માટે નિત્યવાદ શરૂ કરવો પડયો. પ્રાણાતિપાતવિરમણુથી ખસી જાય તેવાને ઉપર કહ્યો તેને આત્મા માનવેા પડે. નિત્યવાદ માનીને લેાકાને ઊંધે રસ્તે દેરવામાં આવે છે. અનિત્યવાદ માનીને પશુ કેમ ઊંધે તે કારવામાં આવ્યા તે અંગ્રે.
૫૮
વ્યાખ્યાન ૭૦
મિથ્યાત્વનું રાજ્ય પેસી જતાં વાર લાગતી નથી
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી ગણુધર મહારાજ અન્ય જીવોના ઉપકારને માટે, શાસનના હિતને માટે, માક્ષમાની પ્રવૃત્તિ માટે અને મેાક્ષમાના પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિાધ