________________
૪૫૪ ]
સ્થાનાં સત્ર
[ વ્યાખ્યાન દિની સ્થિતિએ ત્રણે કાળ લઈ લે તેવા છેવોને આસ્તિક જ માને છે. શાસ્ત્રની દષ્ટિએ વિચારીએ તો જીવ છે, પરલોક છે એમ માનીએ છીએ એમ બધાં કહે છે. સત્તા માનવી છે પણ સત્તાની સજાને ડર નથી. એ સત્તાની કબુલાતને અર્થ શો ? જીવ, પરભવ, પુણ્ય, પાપ, સંવર, આAવ, નિજારા અને બંધ બધું માનીએ છીએ પણું પરભવને ડર કણ માત્ર નથી. કાંઈ પણ કાર્ય કરે તે વખત આ પાપનું કે પુણ્યનું તેને વિચાર કેટલી વખત આવ્યો? સાત લાખ પૃથ્વીકાય વગેરે પકિમણામાં કહી દઈએ છીએ પણ ત્યાં ને ત્યાં આગળ ડગલું ચાલ્યા ત્યાં કેટલું રહું? પુણ્યપાપને માનીએ છીએ પણ હયે અસર થયેલી નથી. “પોથીમાના રીગણનું દષ્ટાંત દઈએ છીએ.
જે માણસ છવાવાદિનું સ્વરૂપ જાણે છે તે પુદગલમાં ફસાય તે પિથીમાના રીંગણું. પાપ જાણે ને તે કરતાં હૃદય અચકાય નહિ તે પિથીમાના રીંગણ. વ્યાસજીને પિથીમાના રીંગણાં, એકલાં રીંગણું, પણ આપણને તે બધું થયું. જાણેલી વસ્તુ આપણા વર્તનમાં કામ લાગતી નથી તો કંઈક ન્યૂન દશ પૂર્વ સુધી ભણે તે શું કામ લાગે? વતનમાં કામ ન લાગે તે ભણેલું કામનું શું? જીવવિચાર વગેરે ભણુએ તે પૂછે ત્યારે કહેવાનું, પણ વિચારમાં જે કંઈ નહિ, તે પછી તે નકામું. વિરુદ્ધ જ્ઞાન પ્રતિબંધક છે વાસ્ત. વિક જ્ઞાન ખરું થવું જોઈએ. અગ્નિ અને દીવો સાક્ષાત દીઠો ત્યાં અંધારું છે તે વિચાર કોઈ દિવસ નથી આવતું. વૈશાખના બાર વાગે પથરા પર ખડા રહે તે વખતે તક છે એમ કહેવાય નહિ. ઉષ્ણતાનું જ્ઞાન એ શીતતાને સંકલ્પ થવા દેતું નથી, આ ઉદ્યોતનું જ્ઞાન એ અંધકારના અસ્તિત્વનું જ્ઞાન થવા દેતું નથી. અઢાર પાપસ્થાનકેને છેવાનું જ્ઞાન તેમને સેવત આડું આવવું જોઈએ.
વિરુદ્ધ સંકલ્પમાં જ્ઞાન આડે આવવું જોઈએ
પ્રાણાતિપાત વગેરેમાં પાપનું પૂરેપૂરું જ્ઞાન થયું તે પ્રાણાતિપાતને સંક૯૫ ૫ણ કેમ આવે? એ જ્ઞાન અમુક સ્થાનનું થયું છે.