________________
સ્થાનાંગલ્સ
[ વ્યાખ્યાન દેષની નિંદા બે પ્રકારે દેષની નિંદા એ વ્યાજબી છે, પણ દેશની નિ બે પ્રકારે. પિતાના આત્મામાં દોષ હોય તેની, અને બીજામાં દેષ હેય તેની નિંદા કરવી તે. ક્રોધ ચઢયો હોય તે વખત વિચારીએ, “હે દેશનોડ પૂર્વ, ચોર્યાસી લાખોર્યાસી લાખ=પૂર્વી એવાં ક્રોડપૂર સુધી ચારિત્ર પાળ્યું, તે પાળીને આત્માની નિર્મળતા કરી કષાયવાળે થયેલ ત્યારે કષાયને ફન્યાક્રયા કરે તે જુદી વાત. આ તો એના અંકુરા, પણ પાંદડાં ફૂલ નહિ અંકુરા તરીકે ફૂર વચન બોલવા માંડે. પાંદડા તરીકે ઘા કરવાની ચીજ છે. આ બધી વાત દૂર રહી, પણ માત્ર કષાય વાળો થયો હોય તેય અંકુરા, થડિયાં, પાંદડાં, ફૂલ અને ફળ એ નહિ, એ વિના એકલે કરાય અંતરમાં થયેલ હોય તે તેટલામાંય દેશોનફ્રોડપૂર્વનું ચારિત્ર હારી જવાય. મુહૂર્તમાં–બે ઘડીમાં જ કષાયની પરિણતિથી દેશનક્રોડપૂર્વનું ચારિત્ર હારી જવાય છે. કષાય અંતર્મુહૂર્તને - હાય પણ અનંતાનુધીનું રૂપ પકડી લે તે વખત આયુષ્ય બાંધીને કાળ કરે તે નરકે જાય છે. મહાવીર ભગવાન ઉપર ગોશાલાને ક્રોધ આવ્યો. આરાધ્ય ગુણી હેય ને તેના ઉપર ક્રોધ આવે તો ખલાસ! બાહુબળજીમાં સંજવલનના ઘરને અનંતાનુબંધી આવ્યો ત્યારે બાર મહિને ટક. ગુણીને વાંદુ નહિ એમ મનમાં રહે તો તને શું સમ- જયા? આવી રીતે આપણે નિદા ક્રોધનો કરી. એ વખતે આપણું આત્માને કે આ તે વખત આ ગાથા વિચારીએ તે સ્વનિંદ. આપણને કેધ ચઢે તે વખત બીજે બોલે તે વખતે તેને અર્થ શું? કેનિંદા બોલે છે, પણ છે કેધીનિંદા. ચાહે તે ક્રોધ આવે ત્યારે
વાત તે સાચો છે, આપણાથી રહેવાતું નથી” એમ લાગે તે સમજવું કે સમકિત છે, પણ તે વખત “બેસબેસ” કહે તે પત્યુ, કેધને આદર. સમકિતી જીએ એ ભયંકર મિથ્યાત્વ કાઢવું જોઈએ પિતાને અંગે મિથ્યાત અવિરતિનું નિંદન વ્યાજબી છે પણ