________________
સાઠમું ]
સ્થાનાંમસત્ર
[ ૪૩ વર્તન ને તેની જવાબદારી ઇશ્વરને માથે જાય. ઈશ્વરને ઉત્તમ રાખવો તે ભિન્નપણું કરી લે તે બને. એ સિવાય ફાવવાનું થાય નહિ, માટે સર્વથા ભેદપક્ષ રાખીને જણાવવું પડ્યું કે આત્મા ને શરીરને કાંઈ લાગતું વળગતું નથી. આત્મા છેવો છેદાય તેવો નથી, ભેદ્ય ભેદાય તેવું નથી, વિકાર ન થાય. અજવાળું દાતું, ભેડાતું નથી પરંતુ વિકાર થઈ જાય છે. શરીર ચાહે જેટલી કૂદાકૂદ કરે તેમાં આત્માને લાગેવળગે નહિ. પ્રાણાતિપાત વિરમણને ન વાળી શક્યા તે અવતારની કલ્પનામાંથી ભેદવાદમાં આવવું પડે. ઇશ્વરને દૂષણવાળે ગણે તો હુંડી બગડી જાય.
નાસ્તિકની વ્યાખ્યા શરીર ને આત્મા બે જુવ નથી, અભિન્નવાળી તપસ્યા કરવી નથી, સંયમ પાળવું નથી ને ધાડ પાડવી છે. કયારે બને? આ શરીર દેખો છો તે જ આત્મા, બીજું કાંઈ નહિ. વર્ષ દુર્વ વી” અભિનપક્ષવાળા થઈ બેલવું કે-છો ત્યાં સુધી મેજમજામાં છો ! માલ વિના મોજમજા ન થાય. દેવું કરીને ઘી પીઓ વગેરે શરીરને જ રાખ્યું. સભાગી સંસારવાળા જેમાં પાકેલા છે. એ દિશામાં કયાં ન હોય ? શરીર જે બળીને રાખડું થઈ ગયું હોય તે ફરી શરીર કયાં મળવાનું ? શરીર તે જ જીવ, જીવ તેજ શરીર તે અમેદવાદ લેવું પડે. તે લઈને હિંસાની છૂટ. તપસ્યા કે સંયમ કરે તે મોત. નાના સાધુ દેખે તે કહે, આણે ખાધું પીધું શું? નાસ્તિક દુનિયામાં છે કે નહિ? તે તું પિ. જે સંયમને ખાઉંપીધું છે એમ કહીને અમિતામાં ચિતરે તે નાસ્તિક
માંડવાના લાકડાની ખેડ કાઢી વિવાહને વગોવે
નાસ્તિક બે લે શું? તપ કરવું તેમાં અનેક પ્રકારની પીડાઓ. તપ કરે, ઉપધાન કરે તે યુવકે કહે આ પીડા કયાંથી વહેરી ? ઉપધાન ખરાબ નથી, પણ એમાં તે “ગુરુઓ આમ કરે છે, શ્રાવકે તેમ કરે છે અને વહીવટવાળા તેમ કરે છે' તે બહાને