________________
૨૭૪ ]
સ્થાનીંગસૂત્ર
[ વ્યાખ્યાન
નરસાનું ફળ ભાગવે છે. આ અપેક્ષાએ શાસ્ત્ર ન સાંભળ્યું હોય તા પણ જીવને કલ્પનાથી માની લે.
આઠ તત્ત્વ માને પણ મેક્ષતત્ત્વ અલભ્ય માને નહિ
પ્રતિકૂળતા કે અનુકૂળતા કેમ થાય ? સુખ લેવા ધારે, પ્રયત્ન કરે, મળે દુઃખ. આમ કેમ થાય ? ત્રૌજી વસ્તુ રહેલી છે કે જેને અંગે અનુકૂળતા કે પ્રતિકૂળતા થાય છે. જીવ માન્યા, શરીર જડ છે. પુણ્ય શબ્દ ભલે ન ગ્રંથો, અનુકૂળતા કરનાર પદાથતે માન્યા, પ્રતિકૂળતાવાળા પદાર્થને માન્યા એટલે પુણ્ય, પાપ આવી ગયાં. કેટલીક વખત પ્રતિકૂળ ધારે અને અનુકૂળતા થાય, એવાં સાધુને હ્રાય કે કાર્ક વખત અનુકૂળતાની તા કાઇ વખત પ્રતિકૂળતાની શક્તિ આવે, આથી અંધ માન્યા. અમુક વખતે અમુક આવે. અનુકૂળતા વખતે પ્રતિકૂળતા નથી આવતી. રાકાણુ માનવું પડે. પ્રતિકૂળતા માની છતાં છેડે આવે છે, એ શક્તિ તૂટે છે. અનુકૂળતા કે પ્રતિકૂળતા હાય માટે શક્તિ ખસી જવાવાળી ચીજ છે. આથી નિર્જરા ભાવી ગઈ, આઠ તત્ત્વ લૌકિક દૃષ્ટિએ માની શકાય. આથી આઠ તત્ત્વ અભવ્ય માને પણ મેાક્ષતત્ત્વ માને નહિ.
આંતર જણાય તેા જ શંકા થાય
ભવ્ય, અભવ્યપણાની શકા કયારે થઇ? મેાક્ષતત્ત્વ માન્યું ત્યારેજ, મેક્ષિતત્ત્વ ન માનત તા મેાક્ષને પામવાને લાયક ભષ્યપણું પણ તે માનત નહિ. જેતે ભવ્યપણાનું, અભવ્યપણાનું જ્ઞાન થયું અને એ બે જ્ઞાન માન્યા તે ભગ્ન થઈ ચૂકયા. ભવ્યપણું મનાય કયારે? મેાક્ષની માન્યતા થાય ત્યારે. માન્યા છતાં મેાક્ષની ઈચ્છા ન હાય, માક્ષે જવા લાયક ભવ્યપણું ન હોય તે। શું? આતરું જણાય, અભવ્યપણું હોય તા જીભ્રમ થાય, તેા જ શ`કા થાય રખેને હુ. અભવ્ય ન હાઉ' ? કટાળા થયા વિના શ ંકા ન થાય, “સાપનું ભયંકરપણુ` માન્યા વિના, સાપને દેખ્યા વિના શંકા થાય નહિ. -ભયપણાને પ્રુષ્ટ, અભયપણાને અનિષ્ટ માને ત્યારે શંકા થાય. મારું