________________
OX ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
પીતામાં ખામી હશે આ શંકા થવાને લીધે પ્રશ્ન થાય. ધમ પ્રાપ્તિના વખતે, ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થતી વખતે આનંદ થવા જોઈએ. ચિતાઅણુિ, કલ્પવૃક્ષ મળે ત્યારે આનંદ થાય તેના હિસાબમાં તે અપૂર્વ આનદ હાવા જોઇએ.
યાવજ્જીવ ઉપકાર કરવા છે તેથી અગાની રચના સુધર્માંત્રામીજી પામ્યા તે આનંદમાં આવ્યા. વસ્તુને પામવાને અંગે જે આનતિ થયેા હૈાય તે વસ્તુ વધારવાને અંગે કટિબદ થાય. સુધર્માંસ્વામીજી પ્રતિખાધ પામ્યા એટલે તે બધાં ઉત્તમ લાગ્યાં અને વધારું' કેમ ? એમ થયું. દુનીયાના પદાર્થોં પારકા લાગે તેા તે વસ્તુનું વધારવું થાય. પારકાને દઇને વધારવું થાય ને પારકું લાવીને પણ વધારવું થાય. આત્માના પદાર્થાંમાં ને વધારવાનુ મને. દીધા સિવાય વધારવું અને નહિ. સમ્યક્ત્વ ઉત્પન્ન કરવાનું કહ્યું ત્યારથી આસ્તિયની જોડે અનુકંપા મુકી દીધી. ખીનઓને મેાક્ષના માગ પ્રાપ્ત થાય તે ભાવ અનુકપા, કે જે સમ્યક્ત્વના પગથિયેથી શરૂ થાય. તે દાનને અંગે શરૂ થાય છે. ધર્મની પરિણતિ–અધ્યવસાયા શ્વેતાં વધવાના. છેવટે દઈ શકવાની શક્તિ ન હોય તેા દેવાની પરિતિ તા હોવીજ જોઈએ. પહેલે પગથિયે સ્થાન ત્યારે કે જ્યારે દેવાની પરિતિ. પાંચ ભાવમાં વિનિયોગ નામના ભેદ તે કે મને મળ્યુ તે ખીજાને મેળવી દઉં. આ પરિશુતિ, તે તેનું નામ ‘ભાવ.' તે ભાવની અપેક્ષાએ ગણુધરાને પ્રતિમાષ, પ્રવ્રજ્યા મળ્યાં, તેની સાથે સાથેજ જગતના સર્વ જીવે આ કેમ મેળવે એના વિચાર કરવા પડયા. અને તેજ વિચારને અ ંગે ખાર અંગની રચના કરવી પડી. ચૌદ પૂર્વે રચ્યા, તે અષ્ટાપદના પગથિયાં છે, પણ સિદ્ધાચલની પાત્ર નથી. એક પગિથયું એક જોજનનું. તેવી રીતે પૂર્વી પરાપઢારને માટે રચ્યા પણ તે કાને ઉપકાર કરવાના ! સાધ્વીના મુખથી Àાડિયામાં સૂતાં સૂતાં મંગનું જ્ઞાન થાય એમને. આથી આ બાળાપાળને ચૌદ પૂર્વાંની ચના કામની નહિ. જેતે જિંદગીમાં અંગ ન લેવાય તેનું શું? પૂર્વી