________________
ઠ્ઠાવનમુ' ]
સ્થાનાંગસૂત્ર
[ ૩૫૧
મેાઢા ફાટી જાય તેા વહેવા તૈયાર થાય શાના? પેાતાને મુશ્કેલી ત્યાં પારકી પંચાત કર્યાં કરે ? વાત તારવાની કરે પણ દેખે તેા છાંટા નથી, વિનિયેાગભાવ જે પાંચમે ભેદ તેમાં એ દક્ષા છે કે મારું મળેલુ' એ દુનિયાને દઉં. એ દશાવાળા ગણુાર મહારાજા ગણુધર પે તે ડે, સાતમે ઝાલાં ખાત, પણુ રસ્તા બતાવે મેક્ષ સુધીના, કેવળજ્ઞાન સુધીના. મને મળેલું, આખા જગતને ઉં. મને ન મળેલુંય જગતને મળે તો સારુ, તા ગધરા ચૌદ પૂર્વાં, અગા રચે તેમાં નવાઇ શી ? મેાક્ષની તૈયારી માટે ચૌદ પૂર્વી, ગા રચ્યા. આચારાંગ, યંગડાંગ, ઠાણાંગજી રચ્યા.
રહેમ વિના રહેમાન કેવી રોતે થયા?
પહેલાં હિ સાવિતિ કેમ જણાવી ? જમતના જીવેાના દુઃખાથી ત્રાસ, કાર્કને મારનારા થાય ત્યાં સુધી વ્રત, સત આવવા મુશ્કેલ. પ્રાણી ઉપર યા તે બધાની જડ છે. મુસલમાનાએ દેવતુ નામ રહેમાન રાખ્યુ. કામ કરવાનું કતાનુ. રહેમ નજર તેા રહેવી જોઈએ. રહેમ વિના રહેમાન કેવી રીતે થયા ? પ્રાણુાતિપાતવિરમણ્ ઉપર ધ્યાન ન રહે તે। તત્ત્વવ્યવસ્થા ઊડી જાય, સાંખે એ એક જ વસ્તુ પલટાવી. અસ્નાન, સ્નાન મેના પક્ષટામાં બધુ પલટાઈ ગયુ. આશ્રવ વગેરે બધુ પલટાઇ ગયું. નૈયાયિકાએ ઇશ્વરને કર્તા માન્યા તેથી બધુ પલટાઈ ગયુ. તે કેમ પલટાયું તે અગ્રે
વ્યાખ્યાન ૫૯
કૂવાનો છાંયડી તેમાં કેટલા એસે
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી ગણધર મહારાજે ભવ્ય જીવેના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, શાસનના હિતને માટે અને મે ક્ષમાગના પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિમાધ પામ્યા અને પ્રત્રજ્યા પામ્યાની સાથેજ આપણને ભાવના પાંચ સેક્રે