________________
૩૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
વચનેા માન્યા સિવાય છૂટકેા નથી. સાપ કરડવાથી મરી જવાય એ અનુભવની ચીજ નથી, સાંભળેલી ચીજ છે. હિંસાનું દુઃખ એ અનુભવની ચીજ નથી. કાઇ બ્લૂ મેલીને બનાવી જાય એ અનુભવની ચીજ. એ પહેલાં ન લીધી તે વગર અનુભની ચીજ પ્રથમ ક્રમ નાખી ! ભયકર સાંભળેલી ચીજની જે અસર તે એવી જબરજસ્ત થાય કે સેંકડા દેખેલી વિસાતમાં નથી. ધરનુ નુકશાન હોય, મેાત થયું હોય તા માતથી ડરીએ છીએ, મરણુ એ અનુભવની ચીજ છતાં એટલી ધી ભયંકર છે કે બધા અનુભવા ત્યાં ો જાય છે. હિંસા વવામાં તે કારણુ ખને છે. સર્વે જગતના જવા ચાહે તેા ઇંદ્ર હોય, ચાહે તે ક્રીડા હોય તે બધાને જીવવાની ઈચ્છા છે. કાઇ પણ મરવાની કચ્છીવાળા નથી. મરણુ જ અનિષ્ટમાં અનિષ્ટ ગણાય છે, તેથી મહાત્રતામાં પહેલું મરણુ વવું તે નિયમિત કરવામાં આવ્યું. જૂની ચિંતા બીજાની સાથે વાર્તાલાપે, મૈથુનની ચિંતા કુટુંબ રાખ્યું હૅય તેને. ચેારીની ચિંતા ધન હોય તેને. આ બધી ચિંતા અન્ય અન્ય કારણને લીધે છે ત્યારે ‘હું મારું નહિ' તે સધળા વખત ચાલુ છે, હિંસા ન છેડાય તા શેષ ત્રતાને સ્થાન નથી.
ફૅસ ખસેડી નાંખી તે ઘડીઆળ મધ
કેટલાકા એવા ડાઘા હોય છે કે જગતમાં હિંસા બનતી નથી એમ કહે છે. આયુષ્ય હોય ત્યારે કે આયુષ્ય ન હોય ત્યારે મરે? આયુષ્ય આવી રહ્યું છે, તેા આયુષ્ય એવું બાંધ્યું છે કે મરનારા શું કરે? આયુષ્ય છતાં મરવાનું થાય તે આયુષ્યની કિ ંમત નહિ. આયુ* ધ્યું છતાં મરતા નથી, આયુષ્ય વિના કાઈ જીવતા નથી. આવું કહેવાવાળાએ પ્રથમ વિચારવું જોઇએ કે એનું આયુષ્ય આવી રહ્યું હતું તેની તને ખબર હતી? મારનાર તેા મારવાની ઇચ્છાવાળા. આયુષ્ય આવી રહ્યું કે નહી તેના વિચાર કરતા નથી. આયુષ્ય આવી રહ્યુ હાય તા પણ કારણુ બન્યા કે નહિ? કારણ અન્ય તા પાપનેા ભાગીદાર. ઘડીયાળને આદિવસની ચાવી હાય. ડૅસ ખસેડી નાંખી તા ઘડિયાળ બધ. છતી