________________
બાસઠમું ] રથાનાંગસત્ર
[ ૩૮૭ ચાર ગતિમાંથી કાઢવાને માટે ઉદ્યમ કર્યો. બધા ઉઠરી જાય ને કઈ ચક્કરમાં ચૂરાય નહિ તેથી બારે અંગોની રચના કરી. આચારની મુખ્યતાએ બાચારગની, વિચારની અપેક્ષાએ સૂયગડાંગની અને વ્યવસ્થા કરવાને અંગે કાણુગનો રચના કરી. તેમાં પાંચ મહાવ્રતો છે એમ જણાવ્યું. જૈનધર્મનો ઉત્તમતા, શ્રેષ્ઠતા હોય તે કેવળ પાંચ મહાવ્રતને અંગે છે. બીજા ધર્મોનું મિથ્યાત્વપણું હોય તે તે પાંચ મહાવ્રતની ખામીને લીધે, દયા સારી કહેનારા બધાં છે. હિંસા સારી છે એમ કહેનારા કોઈ નથી. બીજાઓ પણ સારું ગણનારા છે, કહેનારા છે તે રસ્તે પ્રવર્તાવાવાળા છે. “યમ” શબ્દથી યા માને છે, કઈ શિક્ષા અને નિયમથી દયા માને છે, પણ દરેક માને છે, તેથી આ પાંચ વસ્તુ પવિત્ર છે..
ફળને ફેંઘા પછી આંબાની કિંમત કેટલી ?
દયા વગેરે આ પાંચને સિદ્ધાંત સ્વતંત્ર સિદ્ધતિ છે. પ્રતિતંત્ર સિદ્ધાંત માત્ર આપણે જ માનતા હેઈ, બીજો કોઈ માનતો ન હોય, કહેનારે માન હોય. નિગોદના નું પ્રતિપાદન જેનો કરે તે પ્રતિતંત્ર સિદ્ધાંત. નિયાયિક, સખ્ય અને બૌદ્ધને નિગોદ માનવી નથી. પૃથ્વીકાય કેવળ સ્વતંત્ર સિદ્ધાંત એકલા જેને માને છે તેથી સ્વતંત્રપ્રતિતંત્ર. બીજે સિદ્ધાંત અગ્નિ, વાયુ વગેરે છે તેવું કહેવામાં આવે તે સર્વતંત્ર સિદ્ધાંત છે, સર્વ શાસ્ત્રવાળાને માન્યા સિવાય ચાલ્યું નથી. સર્વ મતવાળા માને તે સર્વતંત્ર સિદ્ધાંત. અધિકરણ સિદ્ધાંત સમજવા માટે ચાલતી વાત લઈએ. કેટલાંક શ્રદ્ધાહીન હેય. એક નવકાર ગણે તો પાંચસે સાગરોપમનું નારકીનું આયુષ્ય તૂટે. ઓછા પાત્રમાં શાસ્ત્રની યથાસ્થિત માન્યતા ટકે નહિ. માર્ગથી વિમુખ રહેલાને શાસ્ત્રનો સાચી વાત કરી તેથી તેમને તે સળવળાટ થાય. હૈયે ગપનો હાર પહેરેલાં તે બહાર આવે. ખ્યાલ રાખ્યા હોત તો આ દશા થાત નહિ. “નમો તાળ” કહીને નવકાર ગણ્યો તેનાથી કેટલું સિદ્ધ થયું તે ગણ્યું. આંધળાને દેવી પ્રસન્ન થઈ. વચેટ છોકરાની