________________
૩૮૮ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
વહુ સાતમે માળે સાનાની ગાળીએ વલેણું કરે તે હુ' દેખું ગ્રેમ માગ્યું. પહેલાં તા દેખવા માટે આંખા, વચેટ એટલે ત્રણ છેરા, સાતમે માળ એટલે રિદ્ધિ, સેાનાની ગાળી રિદ્ધિ,અનેસ્થાવર, જંગમ ભરપટ્ટમિકત આ બધું એક વચનમાં માગ્યું. નમો અસ્તૃિતાળ' એક વચન એયે છે છતાં એમાં બધુ આવી ગયું છે. કામ, ક્રોધ વગેરેથી ભરેલા વાને વાસિરે કહીને જલાંર્જાલ આપી. અરિહંતને નમસ્કાર કરવા લાયક છે. અરિહ'તને નમસ્કાર જગતમાં અદ્વિતીય ફાયદે કરનાર છે. અરિહંતને નમસ્કાર કરવામાં જિંદગીની સફળતા, હાવે છે. કેટલીક વખત કેટલાક મૂખ બને છે કે ફળને ફેંદી નાંખે. ફળને ઘા પછી આંબાની કિ`મત કેટલો? ટુઢિયાએ ફળને ફેંદી નાંખે, ‘નમો અશ્ચિંતા ' ખાલે. નમસ્કારનુ ફળ છો પંચ નમુક્કારો ' તે ફેંદી નાંખે છે.
.
'
ચારી કરતાં આવડી નહિ.
વસ્તુ આવી તે ફળની શું કામ આશા કરે!? સર્વ પાપને નાશ માગ્યા. ' પન્ના પંચ નમુક્કાÒ ' સવ પાપોના નાશ એ સર્વ મંગલ, એ રૂપ ફળ માગે છે. આ માશંસા ભવ્યને જ હોય છે. હુઢિગ્માને લાવું એ જ ધંધા છે, જેને ચેરીની ટેવ પડે, તે મા’તૈય લાટ વડે, તેમાંથીય ઉઠાવ્યા સિવાય નહિ રહે. તેમાં ધર કયું જુદું છે ? લુમ્પકાની લેાપવાની ટેવ પડી. પો પંચ નમુરારો' વગેરે લેપવામાં શું હતું? શું સાવદ્યપ હતું, ર્હિંસા હતી કે લેપાવ્યુ` ? ગાંડા હાથી માવતને મારી બેસે, લાપ કે સાવદ્યના નામે પૂજા ઉડાવી, 'તો પન્ન નમુક્કારો' ઉડાવ્યું. પાંચ નમસ્કાર તેા માનવા છે પછી ક્યુ' ખાટુ' કે ઉડાવ્યું? જ્ઞાનાવરણીય અને દશનાવરણીપ કમ જુદાં માન્યાં છે, સૂત્રના પ્રારંભમાં પા ૬ નમુìr' એ પાઠ નથી. ભગવતી સૂત્રામાં ‘નમો ટોપ લવલાટૂન' સુધીનું છે. ભગવતીત્રના અંગ તરીકે કયાં કેટલું કહેવું તે કહેનારની મરજી. તું નમસ્કાર ગણે છે તે સ્વતંત્ર ગણે છે. કે ભગવતીના કરનારના કહેવાથી ગણે છે?