________________
ચોસઠમું ] સ્થાનાંગસૂત્ર
[૪૨૯: લીધી તે વખતે બધા છો વિરતિને પામે તે માટે ગણધરેએ ચૌદ પૂર્વે અને અંગોની રચના કરી. પહેલા અંગથી આચારની, બીજા અંકથી વિચારની અને ત્રીજા અંગથી વર્ગીકરણની વ્યવસ્થા કરી. તેમાં પંચ મહાવ્રતામાં પહેલું પ્રાણાતિપાત વિરમણ.
| માયા અવાઓ છે આત્મા અને શરીરને અવત રવાદને લઈને અજેને જુદા માનવા પડ્યા. “લીલાવાદમાં એના શરીરથી કાંઈ કરે તેમાં આત્માને લાગતું નથી ભિન્નવાદ માની હિંસાથી, વિરતિની ખામીથી આર ભી. પરિગ્રહી થયા. વચમાં ઈશ્વરને ઘાલવો પડે. અભિન્નતા કેમ ? સારંભી સપરિગ્રહી થયા. જીવાત્મા તે પરમાત્મા એમ કહેવાનો વખત આવ્યો. આત્મા એ જ પરમાત્મા, એ સિવાય બીજું કાંઈ નથી. “સત, સિત અને આનંદની કલ્પના કરી. દેહ જેવી ભિન્ન ચીજ નહિ, સત વધારે અંશે હોય તે જડ. ચિત વધારે અંશે હોય તે જીવ અને આનંદ વધારે હોય તે બ્રહ્મ. ત્રણેનાં એકરૂપતા રાખી અધિકતા જેની થઈ તેને તે રૂપે કહ્યું. કમ રોકવાને સવાલ ન રહ્યો. આ બધું માયા. માયા વિદ્યમાન નથી તેમ અવદ્યમાન પણ નથી એમ નથી. કહી શકતા. અવાએ માય છે. ઈશ્વરના નામે ઠંડી લખવી તેમાંની એક પક્ષ આ તરફ મા. આ જીવ વ્યવહારથી બંધાયે. પારમાર્થિક દશાએ જીવને બધન નથી. આવી રીતે અભિન્નવાદી. તેમને આત્મા એ શરીરથી જુદો નહિ શરીર માત્માથી જુદું નહિ, તેને આશ્રવ, બંધ, નિર્જરા અને મોક્ષ માનવાનું સ્થાન નહિ. આને લીધે તત્વવ્યવસ્થા ગબડાવી દીધી. ભિવાદ લીલાવાદની એપેક્ષાએ, અભિવાદ એકપણાની અપેક્ષાએ લે પડે. મિથ્યાત્વની જડ તે આત્માને અંગે મનાએ તો નિત્યવાદ અનિત્યવાદ, ખરી રીતે ભિન્નભિન્ન છે, પ્રાણાતિપાત વિરમણના બાપને લીધે કેમ થયું તે અગે.