________________
૪૦૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
પઢવામાં શાસ્ત્રકાર હેતુ દીધા હોય તે! સ્નાન વગર ન રહેવાયુ' તે, ઉનાળામાં ગરમીથી શરીર વ્યાપેલુ' ત્યારે અસ્નાન પરીષહુને લીધે ખસ્યા. મરીચિને માત્ર મૂકવાનુ' જે કાંઇ પણ કારણુ હોય તે તે સ્નાનરહિતપણું છે. સ્નાનરહિતપણું ન ગમ્યું તેથી ખેંચે. પિલને સસ્તાનમાં નાંખ્યા. કપિલ દેવલે।। ગયા. સ્નાન, અસ્નાન જન્નતાનું કારણ હતું. સ્નાનને પકડી લીધું. શૌચમલધમને પકડી લીધે, ક્યામૂલષમ હતા તેને ખલે શૌચધમ પકડી દીધા.
વ્યવસ્થામાં બધે પાણી ફરી વયું—
કપિલને અસૂર ચેલા હતા. અજ્ઞાન હતે. કપિલે દેવલાકમાંથી આવીને વાળમાંથી ચમત્કાર બતાવ્યે.. અકતમાંથી વ્યક્ત થાય છે. સાંખ્યમતની જડ પ્રાણાતિપાતવિરમણુના વાંગ, પ્રાણાતિપાત વિરમણુમાં વાંધા ન આવ્યેા હોત તે! સાંખ્યમત ઉત્પન્ન થાત નહિ. તેવી રીતે નવમા અને દસમા તી કરને ાંતરે આર્ભપરિગ્રહ ન છોડાયા ત્યારે શ્વને ખાટી હુંડીના નામે ખેસાડવા પડયા. લેનારા તૈયાર હોય તેા ખાટે મથાળે હૂંડી લખનારા ભૂલે શુ` કરવા? ઈશ્વરના નામે હુડો લખવા માંડી ત્યાં બદલાની સ્થિતિ આવી, દાન આત્માની નિર્જરા માટે હતું તે હવે થયું બદલાને માટે, હુંડીનુ મથાળુ' તા જોઇએ. પ્રશ્વરના નામે હુંડી લખવી શરૂ કરી તેથી ઓછું શું કામ રાખે ? ગર્ભમાં આવે ત્યાંથી મરે ત્યાં સુધી ધાગાપથીના લાગા. મરી જાય તેની મેજ સુધી લાગે, આખા પલટા કરવા પડયા, પોતે નિરારભ રહી શકયા નહિ, રહી શક્યા હૈાત તા પક્ષટા કરવે પત નહિ. ફાયદા સિવાય કાષ્ઠ પણ ચીજ આપતે નથી. નિરારબપણ ઊડી ગયુ. તેથી ખાદ્ય ખલેા ઊડી ગયા. ઈશ્વર આપો મારી વતી, એવું છતાં ઈશ્વરને કર્તા તરીકે દાખલ કરવા પડે તે પુણ્યપાપ બધું ઉથલી જાય. પુણ્યચીજ તમારા આત્મામાં અને દેવાનું ઇશ્વરના હાથમાં, શી રીતે વ્યવસ્થા કરવી ? પાપ તમારા આત્મામાં અને દુઃખરૂપી ફળ ઇશ્વરે આપવું, બધી વ્યવસ્થામાં પાણી ફરી વળ્યું.