________________
આઠમું 1 સ્થાનાંગસૂત્ર
[ ૩૮૩ નથી. શરૂઆતમાં મંગલમાં આ ચીજ ગંધાતી, અંધારી કોટડીમાં નવ માસ ઊંધા માથે લટકવું. એ હેવાથી બીજી વખત આવવાને વિચાર ન થાય. તે વખત અણસમજુ હતા, અત્યારે તો સમજ્યા છીએ ને? આવી અંધારી કોટડીમાં પહેલું પોટલું મૂકવું પડયું એ કંટાળે તે દૂર રહ્યો તે વખતે ઈષ્ટને વિયોગ, અનિષ્ટને સંયોગ થાય કે વેદના થાય તે વખતે અરર ! કરીએ છીએ. પગે ઠેસ વાગે, રૂઝાય નહિ, ત્યાં સુધી મહાત્માની ઈસમિતિ પાળે, એને લૂગડું સરખું પણ ન લાગવા દે. રૂની ગાદી, ગોદડું લાગે તે સાવચેત રહીએ છીએ. રૂઝાયા પછી ઊંટ વિદ્યા ઊભો જ છે. છોળ ઉપડ્યું, આરામ નથી થયો ત્યાં સુધી જાળવણી છવની નહિ, છોડાની જાળવણી. જ્યાં રૂકાઈ ગયું કે ઊંટ વિદ્યા ઊભી છે. કેમ શું થયું? ભૂલી ગયા. આ જીવની ટેવ એવી છે કે દુ:ખની વખત અરર ! કરવું, દુઃખ ગયું કે કાંઈ નહિ. સુખના નામે મોજ માણીએ છીએ અને દુઃખ ભૂલી જઈએ છીએ. દુઃખ ખ્યાલમાં રાખીએ તો મનુષ્યભવમાં મોજ માનીએ નહિ.
માંડવે થયેલી ભૂલ તે મોતે સુધરે દેવગતિમાં તો આખો ભવ બળતરા, બે વેપારી સરખા એકે માલ ન છે. પિસા ઘલાઈ ગયા હતા. બીજાએ વેપાર કર્યો કોટિધ્વજ થયો. ખે કે દાઝે.” કેદને ઘેર સરખી કરી, કોઈને સરખા છોકરા થયા હોય. એકને છોકરો મરી ગયો. પેલાને ત્યાં લગ્નનું તરણું બંધાયું કે છોકરાનું મોત ધ્યાનમાં આવે. આ મનુષ્યભવ પામ્યા ધર્મઆરાધનની સામ, લાયકાત પામ્યા, ઊંચા દેવ થયેલા દેખ્યા તે વખતે શું થાય ? જોડે ક્રિયા કરવાવાળા, જેડે રહેવાવાળા એકે ઊંચે દેવલોક પ્રાપ્ત કર્યો હોય, આપણે ઢંગધડા વિનાના હેઈએ શું થાય ? ઇદ્રમહારાજના ઐરાવત દેવતાએ પહેલવહેલાં ઇદ્રને ઓળખે ત્યારે થયું કે આ તો મારું અપમાન કરનાર કાર્તિક, તેથી ક્રોધે ધમધો. માલિક છે, દેવલોકને માલિક આ નોકર છતાં તેનાથી રહેવાયું નહિ. એટલે એને બે હાથીના રૂપ કર્યા. એણે બે કર્યા કે ઇંદ્ર કર્યા ચાર, આ દેવતા