________________
*
[ ૩૭૯
એકસમું ]
સ્થાનાંગસૂત્ર સ્વરૂપ, સ્થિતિ ભૂલાવી દેવા પડે. એ ભુલાવી ન દે તો દેવપણ આરંભીપરિગ્રહમાં માને નહિ કે ગુરુપણું આરંભીપરિગ્રહીમાં કોઈ માને નહિ. ગુરુતત્વની સ્થિતિ ખૂંસાઈ ગયેલી છે, દેવની તો જૈસાયેલી છે જ. જીવનું
સ્વરૂપ મનાયેલું હોવાથી તે દેવને આરાધવા તત્પર રહી શકતો નથી. દેશુધર્મમાં દેવગુરુધર્મપણું નહિ છતાં તે તરીકે ઠરાવવા તે કેમ બને? જૈનધર્મ આત્માને કર્મના બંધથી બચાવવા માટે ઉત્પન્ન થયેલ મેક્ષમાર્ગ બતાવનાર તરીકે માનતે હતે. મેક્ષમાર્ગની પ્રવૃતિને ધર્મ માનતા હતા. આરંભીપરિગ્રહીમ ગુરુપણું આવી જાય તો એને કલ્પના કરવી પડે. પોતે આરંભ પરિગ્રહમાં રહેલા છે. પોતે દુનિયાનું લે અને ભોગી રહે. દાનમાં ફળ બતાવવું. દાન તે લેવું છે, પૈસાટકા લેવા છે. ફળ દેનાર પોતે બની શકે. દુનિયાને ઝુકાવવાવાળો જોઈએ. દુનિયા કુટુંબ, ધન અને માલમિલકતની ઈચ્છાવાળી છે. સમ્યગ્દષ્ટિ એને છડવા લાયક ગણે તે પણ ઈચ્છાવાળે. જેને સમ્યગ્દર્શન થયું નથી તે ધનમાલ વગેરેને ઉપદે ગણે તેવા લેશિયા હોય ત્યાં ધૂતારા ભૂખે મરે નહિ, જગત બાહ્ય પદાર્થોની ઈછાવાળું, બાહ્ય જગતને માની રહેલું. દાન લેવું છે અને ભવિષ્યની ઈચ્છા છે. અમને આપો તે ઈશ્વર તમને આપશે. હુંડીને વ્યવહાર શરૂ કર્યો. પોતે આરંભીપરગ્રહી હોવાથી દાતારને બદલે ન આપી શકે. દાન તે લેવું છે. માલ લઈએ તે ચિઠ્ઠી આપણું નામની લખાય. ઠગારા હોય તે માલ લે અને ચિઠ્ઠી બીજાના નામની. તેવી રીતે લૂંટી લેવું પડે અને ચિઠ્ઠી લખવી ઈશ્વરના નામની. આરંભી પરિગ્રહી રહીને લેવું, દેવાની શક્તિ નથી તેથી ચિઠ્ઠી લખી દેવી પડે, ત્રોજાના નામની ચિઠ્ઠી લખી દેવી પડી. ઇશ્વર આ બધું આપે છે. આરંભપરિગ્રહી થયા પછી, લોકે પાસે લૂંટી દીધા પછી ઇશ્વરના નામે ફળ બતાવવું પડે. તત્ત્વવ્યવસ્થા ગબડી માટે પણ ઈશ્વરની કલ્પના કરવી પડી. દવા લેવાવાળાને ઈશ્વરની કલ્પના કરવી પડી. કયો ઇશ્વર ! “ઓ ઈશ્વર તું એક છે' માન્યતા શુદ્ધ હતી તે પલટાવવી