________________
સમુિ ]
સ્થાનોંગસૂત્ર
[ ૩૯
ખીજાવતા મેડીગાર્ડ ( Body Guards ) છે. પ્રાણાતિપાત વિરમણ મહાવ્રતના ખોજા મહાવ્રતા તે ખેડીગાર્ડી છે. રાજાનું રક્ષણુ ન કરતાં મેડીગાર્ડને બચાવનારા કેવા ? હીરામેાતીની છૂટ રાખનારા, ચેરીમાં તેને પ્રથમ મેટી ચેારી સમજાવવી પડે, મુખ્ય સ્થાન આ. એ જ અપેક્ષાએ ગ્રાસ્ત્રાની પરીક્ષા સત્ય, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ દ્વારા ન રાખી પણ કષ, છેદ ને તાપ દ્વારા દયાની મુખ્યતાએ, રાખી. ધના દરવાજો-જગતની મોટી ચીજ સ`સ્વ દેવા કબૂલ થાય, જે પેાતાનું જીવન ખચતું હુંય તા. રશિયાના આર માટુ સામ્રાજ્ય ધરાવનાર પૃ માતને ભય લાગ્યા કે રાજીનામું આપી દીધુ, ઇરાન, સ્મુધાનિસ્તાનના શાહે તરત ગાદી છેાડી દીધી. રાજાના મોટા ખીતાખ ધરાવનાર જિંદગીના જોખમ વખતે પેાતાના જીવ બચાવે છે. ઠકુરાઈ, સત્તા કરતાં જીવ પ્રથમ બચાવે છે. હવે ધર્મની=મ્રાસ્ત્રની પરીક્ષા દયા દ્વારા જ થઇ. હેાકરાને સ્કૂલમાં માર્ક ( Mark ) માં ઊતરી જવાનું થાય છે, પણ સાધ્ય પલટાઈ જાય ત્યાં ધ્યાન રહેતું નથી. ગાલૈયાપણું છૂટી જાય પછી શ્રીમતપણું આવે તા પણ ગેલૈયાપણું છૂટે નહિ. કરવું નહિ, મદ્દત મળ્યા કરે તે હરામી પ્રામાણિકતા આવવા ? કયાંથી ? મેટા મોટા કસખી પાયમાલ થયા, પછી સટ્ટામાં પડી ગયા, પછી રામના ચસકેા પડી જાય તેથી ત્યાં જવાનું મન ન થાય. મફતના મલીા ખાવા છે તેને શાસ્ત્ર-સિદ્ધ થવા છતાં તે રસ્તા સૂઝે નહિ. આવી રીતે જીવાદિક તત્ત્વ જાણ્યા છતાં હરામખોરી સૂઝી ત્યાં શું થાય ? ઇશ્વરર્તાની જડ કેવી રીતે પેઠી તે તપાસા વૈશ્વિકોમાં જડ પેઠેલી તે નૈયાયિક અને વૈશિષામાં અંકુર થયું. પુરાણા થયાં. યાના દુશ્મના થવાથી તત્ત્વની જા ઉખેડવી પડી તે સર્વે અગ્રે,
૨૪