________________
સાઈડમું ] સ્થાનાંગસૂત્ર
[ ૩૬૫. ને સમકિત ન થાય તે કેમ બને? અષ્ટ પ્રવચન માતાના જ્ઞાનવાળાને સમક્તિ થાય ને આને કેમ ન થાય ? પિતાને આત્મા આશ્રયથી, પાપથી ભારે થશે તે કાણુ ગણતરી ગણે છે! બચ્ચાંવાળી માતાને જે બચ્ચાનું હિત માલમ પડે તે વાંઝણને માલમ ન પડે. એની દશાનો જનેતાને ખ્યાલ આવે. તેવી રીતે દસમા પૂર્વને છેલ્લે ભાગ એવો હોય છે કે આત્માની જોખમદારી વગર માલમ ન પડે. કહેવાય અષ્ટપ્રવચનમાતા પણ એક ઇર્યાસમિતિ પામનાર વિચારે કે એક જીવ પણ નીચે આવે તો મારે જીવ ભારે થાય. આવી વિચારણું પૂર્વક ભણે તે સમકિત પામી જાય. હું જ સમતિની ખામીને અંગે બાંધવાવાળા ને પાળવાથી છૂટનારે.
વડ આખો સૂક્ષ્મરૂપે બીજામાં રહી શકે છે
નિર્વાણ પદ માત્રને ઉત્કૃષ્ટ કહી દે. એક નિર્વાણ પદ માત્ર વિચારવાથી સભ્યત્વ, જ્ઞાન પામી જવાય છે. ચારિત્રની સંપૂર્ણ દશા ધ્યાનમાં આવી જવી જોઈએ માટે આઠપ્રવચનમાતા ભણવી જોઈએ. બીજી બાજુ પ્રવચન એટલે ચૌદ પૂર્વનું જ્ઞાન આઠપ્રવચનમાતામાં માયું છે. ચૌદ પૂર્વ અને અગિયાર અંગનું જ્ઞાન અષ્ટપ્રવચનમાતામાં માઈ ગયું છે, વડ આટલો મોટો અને બીજ આટલું બધું નાનું. વડને બીજનું અંતરું મોટું છે. તેમાં વડ આખો સૂક્ષ્મરૂપે બીજમાં રહી શકે છે, તે પ્રવચનમાતામાં બાર અંગ અને ચૌદ પૂર્વ રહે તો કઈ જાતને વાંધો નથી. પોતાના જોખમે શાસ્ત્રના વાક્યો છે. શાસ્ત્રકારે કહ્યું તે અનુવાદ માત્ર કરવા રૂપ નથી બેલવામાં ધ્યેય પણ એજ મારા આત્માની દશા જણાવી છે.
કપાળને ડાઘ આરીસાએ દેખાડો, કર્યો નથી.
નવતરવારે ઈદ્રિય, કસાય, અન્વયમાં બેતાલીસ ભેદ આશ્રવના જણાવ્યા. હું સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રેત્રના વિષયમાં હતું તે કર્મ લાગે છે. તે હું જાણતો ન હતો તે આ મહા પુરુષે જણાવ્યા. કપાળને ડાઘ આરીસાએ દેખાડી, કર્યો નથી. આ