________________
ઓગણસાઈઠમું ] સ્થાનાગસરા
[ ૩૫૫ તે સિદ્ધપણું નકામું માનવું પડે. ધર્મનું ફળ નકામું માનવું પડે. અનાદિ ધર્મ છે એમ માની લઈએ ! અનાદિથી ધર્મ છે તેમ તે માની શકીએ નહિ. જ્યારે આત્મા અનાદિ, અજ્ઞાની હેય તે જ જંજાળમાં ગૂંથાય, જ્ઞાની થઈ ગયે તો જંજાળમાં શું થાય નહિ. સંપૂર્ણ જ્ઞાની થયા પછી આત્માને અજ્ઞાની થવાનું નથી. અજ્ઞાની ન થયો હોત તે કર્મની જંજાળમાં જકડાઈ જાત નહિ. સંપૂર્ણ જ્ઞાની કર્મબંધવાળા હાય નહિ. ધર્મને અનાદિ ન માની શકીએ ત્યાં સુધી આત્માને અનાદિને અધમ માને.
મિથ્યાત્વ વગેરે કમજાતનાં ફળ છે–
અજ્ઞાની હતા તેટલી વાત તો કબૂલ કરવી છે ને? અત્યારે ચિહ્ન શું છે? વૈશાખમાં કેરી દેખીએ પછી આ ઝાડ અબ છે
એમ કહેવામાં આચકે આવે ખરો? તેવી રીતે અજ્ઞાનને, અવિરતિને, કષાયને જ્યાં પ્રવાહ દેખીએ ત્યાં સંસાર આ પ્રવાહે ભલે છેતે કહેવામાં આંચકો ? પ્રત્યક્ષ ફળો દેખીએ ત્યારે ઝાડને એ નામે કહેવું તેમાં વાંધો શું! મિથ્યાત્વ વગેરે કર્મઝાડનાં ફળ છે. કર્મનું ઝાડ નકકી કરીએ તો બે વસ્તુ જરૂર માનવી પડે, ફળ પણ અનાદિનું, ઝાડ પણ અનાદિનું. પહેલી કરી કે પહેલે આંબો ! ચૂપ. નથી કેરી, નથી અબે. બેય પ્રવાહ અાદિના છે. તેમાં પહેલી કેરી, પહેલે આંબે એમ ન કહી શકીએ ઝાડ કયા ગોટલાથી થયું તે માલમ નથી. કેરી ક્યાં ઝાડ ઊગેલી તે માલ નથી. આ ઝાડ, આ કેરી જોઈએ છીએ. આ કેરી સિવાયની કેરીઓ જોતા નથી. અક્કલ જે ઘરાણે ન મેલી હોય તે કહી શકીએ કે આ ઝાડ ગોટલાથી થયેલું, ગોટલે ઝાડથી થયેલો. પ્રલયકાળ વખતે બીજ તો રહે છે. ન રહે તે દેવતા લાવી શકે છે. ઉત્પન્ન કર્યાથી ચશે ? આ આંબો, આ કેરી દેખીએ છીએ. પહેલાંની કેરીની ખબર નથી. કેરી અને બે બે પરસ્પર કાર્યકારણભાવે