________________
બાવનમું ] સ્થાનાંગસૂત્ર
[ ૨૯૫ - નીચ ગાવને લીધે અપહાર આચાર એ વિચારની જ છે. વિચારની પૂર્વકાળની જડ તપાસીએ તે આચાર. જે મનુષ્ય જે કુળમાં હેય તે કુળના પ્રમ૭માં સંકલ્પવાળે હેય. મહાવીર દેવાનંદાની કૂખે આવે છે, દેવાનંદા ચૌદ સ્વનાં કાષભદત્તને કહે છે. ત્રષભદત શાસ્ત્રોમાં પ્રવીણ છે છતાં તે વખતે ફળાદેશમાં શું આવે છે ? પિતાના અભ્યાસને લઈને સ્વપ્નનું ફળ તે બાજુએ લઈ ગયા. અતીત કાળના વિચાર આચારને ઉત્પન્ન કરે છે. ઋષભદત્તને ચૌદ સ્વપ્ન દેવાનંદાએ કહી સંભળાવ્યાં. મોઢામાંથી નીકળ્યું શું? નીચ ગોત્રને લીધે અ૫હાર કરવું પડેસ્વપ્નને ફલાદેશ ખેટ થયા છે. ફળાદેશથી ફળ આખું અટકી જાય છે. ભાષભદત્ત જે ફલાદેશ કહ્યો તે કેણે કહેવડાવ્યું? આચારે. વેદના પઠન પાઠનને ધધો હતે. આપબદત્ત પછી સિદ્ધાર્થ બોલ્યા, પણ ચારેત વગેરે બોલ્યા નથી. ત્ર
ભકત્તમાં સવારે સ્વ.પાઠકને બોલાવવાનું નથી. સિહાથે સવારે બોલાવવાનું કહે છે. ભગવાન રાષભદેવજીને અગે ફલાદેશ દેનાર કેદી નહિ, તેથી સ્વપ્નના ફળો ઈ કહ્યા. ફલાદેશ તે લાવવું જ જોઈએ. ભીખારી અને મૂળદેવના સ્વપ્નામાં લાદેશમાં ફેરફાર, તો ફળમાં ફેરફાર થઈ જાય.
વિચાર, મન એ તે વાંઝીય શેઠ જે મનુષ્યને જે આચાર હેય તે જ તેના વિચારને ઘડે છે, તે જ તેના વિચારને ઉત્પન્ન કરે છે. વર્તમાનના થયેલા વિચારે આચારને ઘડે છે. ભૂતકાળના આચાર હોય તે જ જાતના વિચાર ઘડાય. વિચારને ઉત્પન્ન કરનારી ચીજ આચાર છે. વિચાર ચીજ શી ? મને વગણના મુદ્દગલે થઈને મન જે. પરિણુમાવવા. કાયmગમાં કુશળતા હોય તે લેવાના મુદ્દગલે કુશલ લેવાય, દૂધ ચાહે તેવું ચોકખું પણ પાકવાનું કઢાઈમાં. દૂધપાક અંગે કઢાઈને આધાર, તેમ વિચારને અંગે કાયા આધાર. આચારની પહેલી જરૂર છે. વિચાર-મન