________________
કાર ].
નાગરવ
[ વ્યાખ્યાન
તેથી પાછા આવ્યા. ફરી કહે છે, તેને મ્યું નહિ. આવા ઉત્તમ છે, ફરી જ! ત્રીજી વખત એકલે છે. ત્રીજી વખત પાછો આવે ત્યારે પેલો ચીડાય છે. તમારામાં કંઈ છે કે નહિ? ત્યાંની અરુચી કેટલી હશે! વારંવાર જવું ઝેર જેવું લાગ્યું હશે. આ ભવાંતરે દેવતામાં જાય તેમાંથી કેવાં બીજ નીકળે? વિરુદ્ધમાં. કપિલના ચેલા આસરીમાં બોધની શન્યતા. કપિલને ન સમજી શકાય તેટલે કાળો કલેશ, આ બેને ભેળા મેળવે. તાપના અંગેની તવશુદ્ધિ ઊડી જાય તે બને કે નહિ? જિનેશ્વરને ત્યાં જ દેખવી પડે તે પાલવે નહિ. આખું જગત અવ્યક્તમાંથી થયું. બાપનું નામ ન લેવું હેય. ના હો, મા મરી ગઈ. માબાપનું કંઇ જાણતું નથી. કેઈને ત્યાં પાળવા મેલેલો ત્યાં ઉછર્યો છું. સાંખને કંઈક અવ્યક્તમાં આવવું પડયું. પાટપરંપરા દેખાડી શકાઈ નહિ. આથી આખું જગત્ અવ્યક્તમાંથી બન્યું છે એમ બતાવ્યું. અને આથી જ જૈનનું ભૂલેચૂકે તવ કે નામ ન આવી જાય. ત્રણ વખત ઉપદેશેલે છતાં ત્યાંની અરુચિવાળો, કંટાળેલ. તમારામાં કાંઈ છે કે નહિ તેવાં મહેણું મારનારો કઈ સ્થિતિમાં હેય? છૂટા પડયા પછી યદુવા, તદ્દવા'લખવું પડયું. તેને તત્વહિ સ્થાપન કરતા નથી આવડી તે અચે.
વ્યાખ્યાન : પપ
દેતાં ખડે છતાં કે તે ધર્મિષ્ઠ શાસ્ત્રકાર મહારાજા સુધર્માસ્વામીજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, શાસનના હિતને માટે, મેક્ષમાર્ગને પ્રવાહ સતત વહેવડાવવા માટે જ્યારે પ્રતિબોધ પામ્યા ને પ્રવજ્યા પામ્યા. દરેકને પ્રતિબંધ, પ્રવજ્યા પમાડવાની સ્થિતિ, ભાવના વિનિયોગ નામના ભેદની અપેક્ષાઓને પિતાને મળેલી અપૂર્વ ચીજ દેવાને વિચાર થાય તેમ ગણધર ભગવાનને થાય છે. દુનિ